________________
કરસ્ય તે કે તુમ નહી નહી માનઈ કે લાજ રે. જ્ઞાન૧૨૦૨ વીર ગુરૂ હીર પરંપરા ઉથાપી નહી જય રે
;* ! કહિઉંઅ માને પ્રભુ પછઈ તમે કસિઉં કાંઈ નહી થાય . જ્ઞાન ૧૨૦૩ તુમે જે ગુરૂ આણું માને નહી તુમ માનસ્ય કુંણ રે, એમ દષ્ટાંત તે બહુ લખ્યા પ્રભુ આવઈ નહી સૂણ છે. જ્ઞાન૧૨૦૪
રાગ વયરાડી. અતિ અભિમાન ન કીજીઈ જેણુઈ વિણસઈ નિજ કાજ રે, 10 વીનતી ન માનઈ એ કોઈ તણું તો લેપી તરસ લાજ રે. અતિ
આંચલી. ૧૨૦૫ લાજ લેપી હવઈ તેહની દીઈ સવિ ષેત્ર આદેસ રે, હીરવયણના આરાધક પ્રતિબધઈ સવિ દેસ રે. અતિ ૧૨૦૬
સાગરનીય પરૂપણા જાણી અશુદ્ધ અપાર રે 15 આચારજિ વિજયદેવનઇ માનઈ નહી અણગારરે. અતિ ૧૨૦૭
વલી સહુ સંઘ વિમાસીનઈ લષઈ કરી એક વિચાર રે, અપરં પૂજ્ય અવધાર સંભૂતિવિજય ગણધારશે. અતિ૧૨૦૮ તાતણે સીસ અતિસુંદરૂ શ્રીથુલીભદ્ર મુણિંદ રે;
તાસ ભણાવઈ એ હિત ઘણુઈ ચઉદઈ પૂરવ આણંદ રે. અતિ ૧૨૦૯ 20 દસપૂરવ અરથિઇ થયાં એહવઈ અવસરિ નાણ રે,
વંદનિ આવઈ એ સહેદરી પૂછાઈ બંધવ ઠાણ રે. અતિ૧૨૧૦ સાધુ કહઈ જૂઓ ઓરડઈ જવ ભગિની તિહાં જાય રે, તવ પાડઈ છતિ આપણી વાઘરૂપ તેણઈ ડાય રે. અતિ ૧૨૧૧ દષી તેહના ભયથકી બીહીની બાલઈ નારિ રે, 25 જે મુનિવર રે હાસું કરઈ તે જાણિઉં ગુરૂરાય છે. અતિ. ૧૨૧૨ તવ તેણુઈ નિજરૂપ પ્રકટી બહનિ થઈ રલીયાતિ રે; ગુરિઇ જાણિë વિદ્યાએહનઈ જીરવાણું નહી ભાતિ.રે. અતિ, ૧૨૧૩
[૧૦૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org