________________
આ પછી વિજયદેવસૂરિ એકાએક બોલી ઉઠ્યા કે–“જે એ પ્રમાણે થયું, તે સમજશે કે-કઈ પ્રકારની શાંતિ જળવાશે નહિં. કેમકે, સાગર કહે છે કે આ ગ્રંથની સાથે અમારાં માથાં બંધાયેલાં છે. માટે ગ્રંથને બળતાની સાથે જ તેઓ માથાં કાણાં કરીને મરશે.”
આ સાંભળી ગચ્છનાયક વિચારમાં પડ્યા. હેમણે સેમવિજય વાચકને પૂછયું, તે વાચકે જણાવ્યું કે-“આ બધું કામ એમનું (વિજયદેવસૂરિનું જ છે. માટે હવે હેમ હેમને (વિજયદેવ સૂરિને) સંતોષ થાય, તેમ કરવું જોઈએ. આને માટે ઉપાય એજ છે કે–ગ્રંથને અપ્રમાણ કરીને એક પટે લખી, હેમાં મતાં કરાવી, હેને પાસે રાખ.” ગુરૂને આ સલાહ સારી લાગી. સાગરના ગ્રંથો અપ્રમાણુ.
તે પછી કાગલ, ખડીયે અને કલમ મંગાવી ઝટ પટ લખવે શરૂ કર્યો. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે અમદાવાદમાં આ પટે લખાયે. પ્રારંભમાં હીરવિજયસૂરિનું મંગલાચરણ કરી લખવામાં આવ્યું કે –
હીરવિજયસૂરિએ કહેલા બાર બેલ, હે પ્રમાણે છે, તે પ્રમાણે દરેકે પ્રમાણુ રાખવા. હેમાં ન અર્થ કરીને કેઈએ ભિન્ન પ્રરૂપણ કરવી નહિં. અર્થાત્ ગછવિરૂદ્ધ પ્રરૂપણ કદાપિ ધારણ કરવી નહિં. વળી “સર્વજ્ઞશતકગ્રંથ સૂત્રવૃત્તિ” માં પ્રરૂપણ કરેલી પાંચ બાબત સંબંધી શ્રીહીરવિજયસૂરિએ સાગરની પાસે મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, હેને ઉત્થાપીને પાંચ બેલ વિપરીત કહ્યા, અત એવ
સર્વજ્ઞશતક' ગ્રંથ અપ્રાણ છે. એ ગ્રંથ કેઈએ વાંચો નહિ અને લખાવ પણ નહિં. અને જહેસાધુ અથવા ગૃહસ્થ વાંચશે-લખાવશે તે ગછ બહારની શિક્ષાને પાત્ર થશે. આ સિવાય “વ્યાખ્યાન વિધિ શતકસૂત્રવૃત્તિ, ઓષ્ટ્રિકમસૂત્ર દીપિકા-વૃત્તિ” હે બાલાવબોધ, વિગેરે જહે હે ગ્રંથ સાગરે કર્યો છે કે જહેમાં વિપરીત પંથ છે, તે બધા
[ ૪૦ ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org