________________
નિર્વાણુરાસ બનાવ્યા છે, હેમાં આ સંબંધી હકીકતને સાર આ પ્રમાણે આપે છે:
જહાંગીરના તેડાવવાથી વિજયદેવસરિ ખભાતથી માંડવગઢ ગયા. અને વિજયદેવસૂરિના પત્રથી રાધનપુરથી નેમિસાગર માંડવગઢ ગયા વીરસાગર, ભકિતસાગર, કશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર અને ગુણસાગર પણ સાથે ગયા હતા. પરિણામ આ આવ્યું – “નેમિસાગર વાચક્વરૂ એ તેઓ શ્રી જહાંગીર કે, નરેસર નિરખવા એ શ્રીવિઝાય સુધીર કે. જય. ૯૨ પાતશાહ પૂછે તિહાં એ પુસ્તક કેરી વાત કે ભટ્ટ કહી ભલું એ આણુ રાય અવદાલ કે. જય. ૪ પુસ્તક સાચું છે સહી એ ફર્ડ મ કહે છે કે સહુ કે વાંચ્યો એ સાચું ફૂડ ન હોય છે. જય. ૯૪ વાચકવર જય જય લહીએ દુશમન પડીઆ જૂઠ કે, માન મુર્હત ગયું એ વળતા ન શકે ઉઠી કે.” જય. લ્ય
આ કવિના કથન પ્રમાણે તો ધર્મસાગરજીના બનાવેલા ગ્રંથને બાદશાહે સાચો બતાવ્યો હતો અને વિજયતિલકસૂરિના પક્ષને અસત્ય ઠરાવ્યો હતો. કવિ વધુમાં એમ પણ જણાવે છે કે વિજયદેવસૂરિ ઉપર પ્રસન્ન થઈને બાદશાહે હેમને “સવાઈ મહાતપા’ ના બિરૂદથી નવાજ્યા હતા –
“વિજયદેવસૂરિ પ્રતે એમ બેલે જહાંગીર;
સવાઈ મહાતપાએ હરખ્યા મીર હમીર.”જય. ૮૬ આવી જ રીતે બાદશાહે પ્રસન્ન થઈ નેમિસાગરને પણ જગજીપક સવાઈ”ની પદવી આપી હતી.
* શ્રીજિનશાસન જાણુ નેમિસાગર ઉવઝાય;
અકબર સુત આગે લીએ જગજીપક સવાય ૯૬ પ્રહપાવિવાર માં તેના કર્તા લખે છે કે – " श्रीमत्साहीसिलीमभूमिपतिना श्रुत्वा नवीना स्थिति. रन्यायेष्वसहिष्णुना वरचरावीदाभिधे पणि ।
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org