________________
બી વાળ્યું. વગર કારણે હેમના માસામાં આવવાથી શાસનની હેલણા થઈ.
આમ છતાં પણ વિજયાનંદસૂરિ મનમાં કંઈપણ લાવ્યા નહિં. અને જહેમનું તેમ ચાલવા દીધું, પણ શ્રાવકોએ આ વાત ઉપેક્ષિત નહીં ગણી. સૂરતના સંઘે અમદાવાદ અને ખંભાતના સંઘને લખ્યું. તેમ આચાર્ય વિજયદેવસૂરિને પણ લખી બધી હકીક્ત જણાવી.
વિજયદેવસૂરિએ લખી જણાવ્યું કે –“સકારણ એમ કરવું પડ્યું છે–શ્રાવકે સાગરમાં ન ચાલ્યા જાય એટલા માટે તેમ કર્યું છે.”
આ જવાબ વાંચી સંઘે વિચાર કર્યો કે મેળ જાણીને આ કર્યું છે, પરંતુ તે ઠીક થયું નથી. આગળ આવી રીતે કેમ ચાલી શકે? માટે પહેલાં જેવું હતું તેમજ આપણે તે ચાલવા દેવું.” આ હકીક્ત ગુરૂને (વિજયાનંદસૂરીને) જણાવતાં સૂરિજીએ કહ્યું –કંઈ નહીં, તે જહેમ કહે તેમ કર્યા કરે અને તે જહેમ કરે તેમ કરવા દ્યો આપણે કોઈ જાતને ભેદ કરવો નથી.”
આચાર્યશ્રીની આ સરળતા મહાનુભાવપણું જોઈને શ્રાવક શ્રાવિકાએ ચક્તિ થઈ ગયાં અને મુક્ત કંઠે ગુરૂજીની પ્રશંસા કરવા લાગ્યાં. યૂભવંદનને નિષેધ.
બીજી તરફ વિજયદેવસૂરિ શિહીમાં ચોમાસુ રહ્યા હતા, હેની પાસે જ વિજયતિલકસૂરિને શૂભ હતું, તેને વંદન કરવાને ઘણું શ્રાવક શ્રાવિકાઓ અને મુનિઓ જતા હતા, તેઓને વિજયદેવસૂરિએ નિષેધ કર્યો અને કહ્યું કે–“મારા રાજ્યમાં હમારે શૂભને વંદન કરવા જવું નહીં.” આ ગામમાં મેહાજલ નામને એક ધાર્મિક શ્રાવક રહેતું હતું. હે સૂરિજીને કહ્યું–મહારાજ ! વીરની પરંપરામાં હીરવિજયસૂરિ વિગેરે ઘણાએ આચાર્યો થઈ ગયા છે, પરંતુ કેઈએ શૂભને વંદન કરવાનો નિષેધ કર્યો નથી અને આપ
[ ૯]
૧ર
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org