________________
વાંક વિના મિં કાંઇ ન કહાય ન્યાય જતાં સાગર અન્યાય, તે આચારજિ વલી વીનવઈ મિચ્છાદુકડ દેવાડ હવઈ. ૪૫ ગુરૂ આચારજિ ચિત રાષવા તેડ્યા સયનઇ સાષવા
પભણુઈ વિજયસેનસૂરિરાય કહાણ અમારઈ જે મનિ ભાય. ૪૬ 5 દર્શન વાંક નહી લવલેસ મિચ્છાદુક્કડ ઘો અહ્મ ઉપદેસ; સુણ ગુરૂવાણિ દર્શન વીનવઈ તુમ કહાણું સવિ કરવું હવઈ. ૪૯૭ પણિ એક વાંક કરે જે સરઇ મિચ્છાદુક્કડ તે ઉશ્ચરઈ, ગુરૂ કહઈ વાંક કો હું કહું ઉંટ દેહ સરલું ઢું લહુ. ૪૯૮ પિસ્તી જિમ મિલીઆ છ સાત માહોમાંહિં ચલાવઈ વાત; 10 એક કહઈ જલિ લાગઈ આગિતે મછલી કહા જાઈ ભાગિ. ૪૯
કહઈ એક તો તે જાઈ આકસિ હોલાણુઈ આવઈ જલપાસિક સાચ કહઈ એક હેવઈ એમ વાત સુણે તે ઊપરિ તેમ. ૫૦૦ થલમિં આગિ લગઈ જબ જડઈ તબ ભયમાં ઝાડું જઈ ચડઈ;
એહવાતમાં કુહુ કર્યું અડઈ બીજા પણિ તરૂઅરિજઈ ચડઈ. ૫૦૧ 15 જિમ એ સાચી વાત ન સર્વ તિમ સાગર શુધિ નહી બેલવે;
એહવાત મુનિવરસઈ અઢી સુણતાં સાગર સીસક ચઢી. ૫૦૨ સુણું ગુરૂ વાચ દર્શન બોલીઓ જે ભગવન તુલ્લે આસિજ દીઓ, તે હીર જેસિંગનાં વયણ વિરૂદ્ધ બોલાયું હવઈ જે અસુદ્ધ.૫૦૩
તેહને મિચ્છાદુક્કડ હયે ગુરૂ રલીયાયતિ એ મિં ભયે, 20 સાગર લાજ થઈ તિહાં હીણ એકઈ પાસઈ અઈઠા દીન. ૫૦૪
એહવઈ સંઘ ખંભાયતિતણે ગુરૂ વંદેવા આવ્યે ઘણે; વંદી પૂજી શ્રીગુરૂ પાય સુણઈ ઉપદેસ મનિ હરષ ન માય. ૫૦૫ સંઘવી સેમકરણ શ્રીવંત સંઘનાયક પૂછઈ ધરી વંતિ;
બાર બેલ શ્રીગુરૂહીરના તુમ મુષિ સુણવા છઈ ભાવના. ૫૦૬ 25 શ્રીગુરૂ શ્રીમુખિ વાંચઈ બોલ સુણ શ્રાવક કહઈ કાં નહી તેલ
સાગર અરથ એમ નવિ કહઈ તે વિપરીતપણું કાં લડઈ. પ૦૭ ગુરૂ કહઈ આજ પછી બીજે કહઈ તો સાગર સીષામણું લહઈ; વલી ગંધારિથી આવ્યો લેષ સાગર વાંક ઘણે એ રેષ. ૧૦૮
[ ૨૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org