________________
બીજો અધિકાર,
વિજયદેવસૂરિ આતમાં.
વિચતિલકસૂરિના સ્વર્ગવાસ થયા પછી, વિજયદેવસૂરિએ વિજયાનંદસૂરિની સાથે મેળ કરવાના પ્રપંચ આદર્યાં. પહેલેથી સંકેત કરીને અને ખંભાતમાં ભેગા થયા, પરન્તુ šાં બન્નેનુ ચિત્ત મળ્યું નહિ. šાંથી વિજયાનંદસૂરિ મારવાડમાં આવ્યા અને વિજયદેવસૂરિ ખંભાતમાં રહ્યા, ચામાસુ ઉતરે વિજયદેવસ્રિએ વહાર કર્યો. બહાર આવતાં માર્ગ માં તુરકાએ વ્હેમને પકડ્યા, ઉંટની પાછળ બાંધીને હેમને વહન કર્યો. પગમાં એડી નાખી, હાથે ૐ ખલાં પહેરાવ્યાં. એવી અવસ્થામાં કેટલાક દિવસે વ્યતીત થયા. તે પછી પેટલાદના હાકેમે ખારહજાર મુદ્રા લઇને હેમને છૂટા કર્યા. હાંથી તેએ મારવાડમાં ગયા. હેમણે મેલને માટે ઘણાં કાવતરાં કર્યાં; પરન્તુ હેમનું હૃદય કોઇ જાણી શકતું નહિ. ધવિજય વાચક વિજયદેવસૂરિને મળી ગયા. તે પછી બધા અમદાવાદ આવ્યા. ધર્મવિજય વાચક 、ાં ચામાસુ રહ્યા અને વિજયદેવસૂરિ પણ અમદાવાદમાંજ રહ્યા. ધર્મવિજય વાચકને આચાય પદવીની લાલચ હતી, પરન્તુ પુણ્ય તે તેટલુ જ જોઈએ, તે તે લાલચથી સાગરગચ્છમાં ભળી ગયા, અને લેખપણ લખી આપ્યું. શાંતિદાસ શેઠને સપાટા,
અનુક્રમે વિહાર કરતા કરતા વિજયદેવસૂરિ અમદાવાદ આવ્યા, અહિ શાંતિદાસશેઠ વિજયદેવસૂરિના પક્ષમાં થયા અને એમ વધુમળથી સાગરમતને પ્રચાર કરવા લાગ્યા. શાન્તિદાશેઠ નિષેધેલા ગ્રંથને વંચાવવા લાગ્યા; આથી અંદર અંદરનાજ સાધુએ અને શ્રાવકાને તે વાત અરૂચિકર લાગી. હેમણે વિજયદેવસૂરિને કહ્યું, પણ હેમણે વળતા જવાબ ન આપ્યું. તે સાધુએ હીરવચસૂરિની વાણીના જોરથી પ્રચાર કરવા લાગ્યા. આ હકીકત સાગર પક્ષવાળાને અરૂચિકર લાગી, શાન્તિદાસશેઠ કહેવા લાગ્યા
[ ૮૨ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org