________________
શ્રી મુનિવિજયવાચક પ્રભુ કે શિષ્ય કરઈ ગુણગાન, દર્શન કહઈ શ્રીવિજયતિલકસૂરિ નામિનિત કલ્યાણ
છે ઢાલ છે
૧૬
ન્હા,
૧૩૦૧
૧૩૦૨
5 શ્રી વિજ્યતિલકસૂરી ગુરૂ પામ્યા પુણ્ય પ્રમાણિક
કહઈ દર્શન ભવિયણ સુણે નિતનિત તાસ વષાણું. ૧૨૯૭ શ્રીહીરવિજયસૂરી મુખિં જેસિંગિ સુણ્યા જે ભાવ; વિજયતિલકસૂરિતિમ કહઈ સુણે ભવિ ધરી બહુ ભાવ. ૧૨૯૮
દાન સીયલ તપ ભાવસિ૬ આરાધો ગુરૂદેવ; 10 પાપ પ્રમાદ સવિ પરિહર એહજ શિવસુખ હેવ. ૧૨૯
તાસ આદેસ લહી કરી શ્રીનંદિવિજયઉવઝાય; માલવ દેસિ સિધાવીઆ માંડવિ મનિ ઉચ્છાય. ૧૩૦૦ ભૂપ ભલી પરિ ભેટીએ આદર કરી અપાર;
કહઈ જાંગીર ભલા હૂઆ તુહ્ય મેલિ કિરતાર. 15 કહઈ ભૂપતિ તુમ દેષતઈ ચિતિ આયા ભાણચંદ; તેહ સતાબ બેલાઈય તે દૃષિ આનંદ.
છે હાલ
રાગ દેશાષ. યથા કુર્ણિ પ્રતિં કુણ પ્રતિ કુર્ણિ ન ચાલઈ, એ દેસી. 20 ચલે મેવડે તેવડે બિહ સાથિં,
ધરી લાલ છાપું નૃપનું તે હાથિ; જઈ રાજનગરિ મકરૂબષાન, તસ આપીઉં તેહ વાંચઈ કુરમાન.
૧૩૦૩ કુરમાન વાંચી ગુરૂ પાસ આવઈ, સીરોહીથી ભાણચંદનઈ બેલાઈ; તિહાં વાચક ધરમવિજય પઠાવઈ, તેજપાલ મહેતા મનિ હરષ ભાવઈ.
૧૩૦૪ [ ૧૮ ]
25
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org