________________
મારી દેડક સાપનઈ મુખિ ઘાલવું એ વિચારણું. દેસના ૧૫૦૩ ધરમવંતનઈ એહ વાચા નહી યુગત ઊચારણા ધર્મહીન ભવહીન હાઈ કહઈ તે અપધારણા. દેસના ૧૫૦૪
એક કહઈ પરકરઈ જે સ્તુતિ ભાવ આણ જિનતણી; 5 તુરક માતંગ રસવતી સમ એહ મતિ ન ભલી ભણી.દેસના ૧૫૦૫
એમ અનેક કુધમ્મ વાણું નવિ સુણઈ તે હિતભણી; તેહને ભવિ સંગ નિવારઈ ઠામિ મતિ રહઈ આપણું. દેસના. ૧૫૦૬ જિન સિદ્ધ સૂરી વાચકા મુનિવર આશાતના કરઈ તેહ તણું;
તેહનઈ તે ઈહલોકિ અપજસ થાઈ પરભાવિ રેવણી. દેસના. ૧૫૭ 10 સાધુ જિનસમ કહિએ સાસનિ તેહનઇ કિમ હેલી;
અકલંકનઈ તે કલંક દીઈ હેલઈ તે દુરગતિ લીઈ. દેસના. ૧૫૦૮ પરિહરૂ જે પ્રમાદ પાંચઈ જીવનઇ તે અતિ નડઈ; વ્યસન સાતઈ ત્યજવા તિં મુગતિ જાતાં નહી અડઈ. દેસના. ૧૫૦૯
ચાર વિકથા તે નિવારે આપ તારે ભવિજના; 15 કરમિ જે જે ભાવિ ભલીય તેહ ભેગ સુભાવના. દેસના. ૧૫૧૦
કરમ કીધાં કેઈ ન છૂટઈ જેહ જિનશાસન ધણ મલ્લીજિન સ્ત્રીવેદ પામ્યા એહ કરણું આપણું. દેસના૦ ૧૫૧૧ વીર થાયે જમાલિ સૂરિ આણુ ઉથાપી જિનતણી; થયુ કિલમિષ દેવતા તે કરમિં સામતિ અવગણું. દેસના ૧૫૧૨ 20 અંગારમરદક સૂરિ માટે પાંચસઈ મુનિ પરિવરિઓ; કરમપ્રતિ કેઈઇ ન ચાલઈ સહૂઇ મિલી દૂરિ કરિએ. દેત્ર ૧૫૧૩ ચઉદપૂરવધર અનંતા નિગોદિ તે તે ગયા; સૂરિમાર્ટિ નવિ તર્યા તે કરમિં બહુ નરગિં ગયા. દેસના ૧૫૧૪ વલી જે ગુરૂએણ લેપી સુગુરૂપરિ ઉપદેસસ્પાઈ, 25તેહ પણિ વિવહારથી એ નારકી નરગિં હસ્યાં. દેસના ૧૫૧૫ દીજીઈ ઉપદેશ સાચે કદાગ્રહ છાંડીજીઈ; જેહ ગુણ જેહમાંહિ હોઈ તેહ તાણી લીજીઈ. દેસના ૧૫૧૬
[ ૧૨૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org