________________
ઉપાધ્યાયને આજ્ઞા આપી. તેઓ ચેમાસુ રહીને હીરવિજયસૂરિના વચનમય ઉપદેશ આપવા લાગ્યા, કે જહે ઉપદેશથી રાજાઓ પણ પ્રતિબંધ પામવા લાગ્યા. આ સાંભળીને સાગરના મતવાળાઓનાં મન વિચલિત થયેલા અન્નની ગંધની માફક છાનાં રહી શક્યાં નહિં. સાગરને અનુયાયી સૂરો હેરે, જહેમ હેમ બોલવા લાગે, અને કલ્યાણુવિજયવાચકના વચનની અવગણના પણ કરવા લાગે. પરન્તુ વાચક તે હેને હેઢે ન ચઢાવતાં જહેમ બોલવું હોય, તેમ બેલવા દેવા લાગ્યા.
બીજી તરફ કલ્યાણવિજયવાચકે એક ન ઉપાય ર. હેમણે ધીરે ધીરે સાગરપંથના અનુયાયીઓને પોતાના પક્ષમાં કરી લીધા. શાસ્ત્રપ્રવીણ દોસીપૂજે, સહ ગેપી, દોસી નાનજી, રાયમહુ, કે જહે રાજકાજમાં સારે જાણીતા હતા, તે અને સિંઘજી, વદ્ધમાન, સમજી એ ત્રણ મળી ચાર ભાઈઓ અને બીજા ઘણા માણસને હીરવચનના રાગી કર્યા. ઉપર્યુક્ત ચાર ભાઈઓની ઘણું સારી પ્રસિદ્ધિ હતી. હેમણે ધર્મનાં સારાં સારાં કાર્યો કર્યા હતાં. હેમણે સંઘવી થઈને શત્રુંજય, ગેડી, આબુ વિગેરેની યાત્રા કરી હતી, સંઘની ભક્તિ કરી હતી અને હીરવિજયસૂરિની પણ સેવા કરી હતી. આ સિવાય શાહ નાગજી, નાથજી, અને કૃષ્ણદાસ કે જડેએ દાન-શીલ-તપ-ભાવની વિશેષ આરાધના કરતા હતા. કલ્પવૃક્ષની માફક વંછિત વસ્તુઓને આપવાવાળા હતા, સાધુ સાધ્વીની ઘણું ભક્તિ કરતા હતા. અને દુર્બલ તથા દુ:ખી મનુષ્યને ગુપ્તદાન પણ આપતા હતા, સંઘવી ધનજી, તેજપાલ, વદ્ધમાન, અને નાથજી એ વિગેરે સંઘના ઘણા માણસોને હેમણે પોતાના રાગી કરી લીધા.
આ બધા લકે સૂરા હેરાને ઘણું સમઝાવા લાગ્યા, પરંતુ તે બિલકુલ અડગ રહ્યો. અને ઘણુંઘણું બોલવા લાગ્યું. સુરે વહેરે, આચાર્ય કે ઉપાધ્યાય કઈને માનત નહિં, ઘણા ગ્રંથ હેણે ઉત્થાપ્યા. એટલું જ નહિં પરંતુ બાર બોલને પણ ઉથાપ્યા. હીરવિ
[૨૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org