________________
મેકલ્યા, પરંતુ બનવા કાળ એ કે-ઘાતકલોકે માતર ગયા, હારે રાજવિમલવાચક ઘણુ સાધુઓ સાથે ધોળકે પહોંચા.
એ પ્રમાણે ગુરૂઆરાધક મુનિઓને અમદાવાદથી એવી રીતે ચાલ્યા જવું પડ્યું કે હેરી લાવેલી ગોચરીને, ન તે વાપરવાને વખત મળે, કે ન પાઠવવાને.
આ હકીકત, મ્હારે ચારે તરફ ફેલાઈ, અને શ્રીવિજયદાનસૂરિને રાધનપુરમાં માલુમ પડી, ત્યહારે સૂરિજીએ વિદ્વાન સાધુઓને એકઠા કર્યો. અને દરેકની સમ્મતિપૂર્વક ગચ્છ બહાર કર્યાને એક પત્ર લખ્યું. પરંતુ આ પત્ર લઈને ધર્મસાગર ઉપાધ્યાયને આપી આવે કાણ? સૂરિજીએ કહ્યું કે-કેઈ સાધુ, તેના હાથમાં જઈને આપી આવે હે છે? ઝટ હેમાંથી એક મુનિએ હા પાડી, અને તે પત્ર લઈને અમદાવાદ આવ્યા. સભામાં આવીને ધર્મસાગર ઉપાધ્યાયને પત્ર આયે, અને કહ્યું કે- ધર્મસાગરને ગચ્છ બહાર કર્યો છે.”
એમ કહીને હવે તે પાછો વળે, તરતજ હેની પાછળ ગલરાજે ધાઓ ! મારે! કરતા માણસે દોડાવ્યા. પરંતુ તે સાધુ હાથમાં આવ્યું નહિં. પાછળ થયેલા સુભટ જવા લાગ્યા, મુનિને એક શ્રાવકે પોતાના ઘરમાં સંતાડી દીધો. લેણે બે દિવસ પોતાના ઘરમાં રાખીને પછી એક દિવસ રાત્રે સાધુને રવાના કરી દીધું. કુશલતાપૂર્વક તે ગુરૂ પાસે પહોંચી ગયે. ગુરૂએ ઘણી શાબાશી આપી. શ્રીધર્મસાગરને ગચ્છ બહાર કર્યાની વાત જહેમ જહેમ શ્રાવકેએ જાણી, તેમ તેમ તેઓને આહારની પણ તકલીફ પડવા લાગી. પાછા ગચ્છમાં લીધા. - આવા સમયમાં શ્રીસકલચંદ્ર ઉપાધ્યાય અમદાવાદ આવ્યા. હેમણે શ્રીધર્મસાગરજીને કહ્યું કે “ આપ આમ શા માટે
[ 6 ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org