________________
સા રૂ જેસિંગ, નાથાને પુત્ર જીવે, સા તેલાને પુત્ર રૂડે, ચં. દ્રસેનને પુત્ર સુરજી, ધના, ટીલા, અને મરૂને પુત્ર હેમેસા લેજે, તેના ચાર પુત્ર–સા દૂલે, સા વેલે, મનહર અને સામલ તેમજ ચોથા, તાલા, કેસવ કર્મસી અને તેજા નાથા, આ મુખ્ય હતા. સ થે સંઘપતિની વિનતિ મંજૂર રાખી. ઉપરના ગૃહસ્થો ઉપરાંત સા કીતે, તેના પુત્ર-ઝીપ, અને રાયચંદ; પીથા, અને નાથે વિગેરે પણ સંઘમાં સાથે ચાલ્યા, મુનિઓમાં દેવવિજય વાચક અને ભાવવિજયજી સંઘની સાથેજ ચાલ્યા.
સંઘપતિ મહાજલે ગામેગામ પહેલેથી કંકેત્રીઓ મોકલી હતી, એટલે જહેમ જહેમ સંઘ આગળ વધવા લાગ્યો, તેમ તેમ જુદા જુદા ગામના સંઘો પણ ભેગા થતા ગયા. નાડલાઈથી પ્રયાણ કરી પ્રથમ યાત્રા વકાણુજીની કરી. જ્યારે સંઘ સીરેાહી આવ્યો,
હારે ત્યાંના રાજા અક્ષયરાજે નિશાનની જેડી અને ઘણું સુભટે સાથે આપ્યા. ત્યાંથી આગળ વધી પાટણ, કુણગેર, સંખેશ્વર, સરખેજ, થઈ સંઘ અમદાવાદ આવ્યો. હાંથી ધોળકે આવતાં વિજયાનંદસૂરિ ભેગા થયા. સિદ્ધિચંદ વાચક અને ભાવવિજય પણ સાથેજ હતા. એકંદર બધા ગચ્છના મળીને પાંચસો સાધુએ સંઘમાં હતા. ધીરે ધીરે સંઘ બહુ હેટ બન્યું. બારસે સેવાલાં, રથ, અઢીસો ઉંટ, પાંચસે ઘોડેસ્વારે અને એક હજાર ઉપર બીજા હથીઆરબંધ માણસે હતા. આ સંઘમાં કુલ વીશ હજાર શ્રાવક હતા. તે ઉપરાન્ત બીજા નેકર-ચાકરે તે જુદા. અનુક્રમે ગમન કરતે સંઘ પાલીતાણે પહેર્યો. સંઘે અનેક પ્રકારનાં વાછત્રો અને ધમધામ પૂર્વક શ્રી શત્રુંજય પર્વતને મેતીથી વધાવ્યા. ઠેકાણે ઠેકાણે લેકેના આરામને માટે સાકરનાં પાણીની પરબ મંડાવી.
આ વખતે ઠેકાણે ઠેકાણે ચેકી કરનારા ગરાસીઆઓ બેઠા હતા, તે આ સંઘના સીપાઈઓ અને ચેકીવાળાએથી અપમાનિત થઈ ઉઠી ગયા. તેથી તે લોકોને ઉપરી ગરાસીઓ સંઘવીની પાસે
[૨૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org