________________
અને પરા વિગેરેના સંધ એકઠા કર્યાં. આ સÛ સાગરજીની પાસે એસવાવાળા દુઆ વિગેરે ખાવન શ્રાવકેાને સંઘ બહાર મૂક્યા, અને પછી સાગરજીને લાવ્યા. એ પ્રમાણે સ. ૧૬૪૮ માં મળેલી આ સભામાં સાગરજીએ ઉભા રહીને આ પ્રમાણે મિચ્છાદુક્કડ દીધાઃ—
૧ મિચીએ કપિલને જે વચન કહેવુ, તેને શાસ્ત્રમાં ઉત્સૂત્ર કહ્યું છે, અને હું ઉસૂત્ર સદ્ઘતા ન્હાતેા. તેના મિચ્છાદુક્કડ દઈશું.
૨ ભગવતીને અનુસારે અન તાભવ મે સહ્યા. પરન્તુ શ્રીહીરવિજયસૂરિજીના વચનથી હવે હું તાણુ કરતા નથી. અહિં પદ૨ ભવ છે. અનંતા નહિં. શ્રીભગવતીની શાખ દઇને અનતા સદ્હતા, હેના મિચ્છાદુક્કડ દઉંધુ',
.
૩ ઉસૂત્રભાષીને નિયમેન અનંતા સ’સાર હું સ′′તા, તેનુ પશુ શ્રીસૂરિજીના વચનથી મને ભાન થયું કે-અધ્યવસાય પ્રમાણે સંખ્ય, અસખ્ય અને અનંત સ ંસાર થઈ શકે છે. આ સબંધી હે પ્રરૂપણા કરી, હેના મિચ્છાદુક્કડ,
૪ કેવલીના શરીરથી કાઇપણ જીવ ન મરે, એમ હું સદ્હતા, પરન્તુ શ્રીહીરસૂરિના વચનથી આચારાંગ અને ભગવતી આદિની શાખથી હવે હું તે એકાંત છેાડું છું. અર્થાત્ અવશ્ય ભાવીપણે કદાચિત્ કેવલીના શરીરથી પણુ કાઇ જીવ મરે તેા ના નહિં ન જ મરે એવે જે એકાંતભાવ હું' સહતા, તેના મિચ્છાદુક્કડ.
૫ ખાર ખેલના જે પટા બહાર પડેલા, તેથી જે કંઇ હું... ઉલટું આવ્યા હ, હેના મિચ્છાદુક્કડ દઉં છું.
આ સિવાય સાગરજીએ સ ધસમક્ષ, ગચ્છ વિરૂદ્ધ, પર પરાવિ રૂદ્ધિ, સૂત્રવિરૂદ્ધ, પૂજ્યની આણુ વિરૂદ્ધ સહૅવાયુ. હાય, તે દરેક સંખ'ધી મિચ્છાદુક્કડ દીધા.
Jain Education International 2010_05
[24]
For Private & Personal Use Only
www.jainelibrary.org