________________
પરિશિષ્ટ.
પં. નેમિસાગર અને પં, ભક્તિસાગરે, ઉપાધ્યાય શ્રી સોમવિજયજીને ૧૮ પ્રશ્નો પૂછેલા, તે અઢાર પ્રશ્નોના ઉત્તરે મળવા માટે હેમણે તે પ્રશ્નોની સાથેજ ગૃહસ્થાને અને સેમવિજયજીને લખેલા પત્ર-જેને હવાલે પૃ. ૨૧-૨૨ માં આપવામાં આવ્યો છે.
પરિશિષ્ટ. .
ગૃહસ્થ ઉપરને પત્ર. “સ્વસ્તિ શ્રીજિનચિંતામણિપાર્શ્વ પ્રણમ્ય ઉપાધ્યાય શ્રીનેમિસાગરગર્ણયઃ સપરિકરઃ સુશ્રાવક પુણ્યપ્રભાવક શ્રીજિનશાસનનેદ્યોતકારક સર્વાવસર સાવધાન સંભારધુરંધર સંધમુખ્ય સં. સૂરા રતન સા૦ તા શ્રીપાલ દો૦ પનિઆ હીરજી સો. વિદ્યાધર રામજી જવ મેઘજી સા૦ મૂલિઆ ઇંદ્રજી સા. સૂરછ કર્મસી સા૦ વધૂ પ્રમુખ સમસ્ત સંઘ Á ધર્મલાભ પૂર્વક લિખંતિ યથાત્ર ધર્મધ્યાનં સુખઈ પ્રવર્તાઈ ઈ શ્રી દેવગુરૂપ્રસાદઈ અપર શ્રીસંધ તે પંચવીસમા તીર્થંકરની આજ્ઞાને પાલકજ હુઈ ! “આણાજુ સંઘે ત્તિ’ વચનાતા પૂર્વઈ દુર્બલિકાપુષ્પાદિકનઈ વારઈ સંઘઈજ શાસ્ત્રના નિર્ણય કર્યા છઈ એટલાજ માટઈ વડા શ્રીપૂજ્યજીએ જયતપુરમાંહિં આવી સંઘનઈ ભલાવ્યું જે અન્ને ૨ જણુ પાસઈ જઈ નિર્ણય કરૂ. તે શ્રીપૂજ્યજીની આજ્ઞા સં. સૂરા પ્રમુખ સંઘ સં૦ ૧૬૧ વર્ષે - શુ. ૧૩ દિને અહ્મપાસઈ આવી ૨ પ્રહલગણિબઈસી શાસ્ત્રની મેલઈ શ્રીભગવતીના સાષેિ જમાલિનઈ અનંતા ભવ સાંભલ્યા તિવાર પછી સાવ વધૂઈ કહ્યું જે-પૂર્વાચાર્યના કર્યા જૂના શાસ્ત્રમાં હિંthપા ભવ જાણ્યા છઈ તે દેખાડેસ્ય એટલું કહ્યા પછી ઊડ્યા પણિ હલતુ સાવ વધુ, તે અક્ષર ન લાવ્યા સંઘઈ પણિ કિસી કબરિ આતલા દિન સુધી ન લીધી ચઉમાસું પણિ પૂરૂ થયું. હવઈ શ્રી પૂજ્યજીએ શ્રીસંઘનઈ શક્તિવંત જાંણ શાસ્ત્રના નિર્ણય કરવાનું કાર્ય કરવા ભલાવ્યું છછ . અનઈ તુમોજ એ કાર્ય કરસ્યા તે માટઈ શાસ્ત્ર સંબંધિઆ ૧૮ બેલ લિખી પત્ર મોકલ્યું છઈ તેહનું પડુત્તર ઉપાધ્યાય શ્રીમવિજય ગ૦ પાઈ લિખાવી મેકો ઉ૦ શ્રીમવિજય ગચ્છમાહિં ગઢા થઈ ગીતાર્થ છઈ છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org