________________
નડીઆદમાંહિ થઈ અહમ્મદાવાદ ઘણું આડંબર સહિત સા. રતન ધનજી સાવ વાઘજી સાવ ઋષભદાસ સાવ વધઆ સાવ વચ્છરાજ પ્રમુખ સમસ્ત સંઘ નડીઆદ સૂધી સાહષ્મા આવી પધરાવ્યા છે તે આસિરિ સમાચાર તથા સતિના મામલા આસિરી કેતલાઈક સમાચાર સંધના લેખથી પ્રો! તથા એ સમાચાર એણુઈ પાસઈ લિખી જણાવો છે શ્રીદેવજીહાર છે છતિ મંગલં,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org