________________
| શ્રદ્ધના રાજ–ભા.
શ્રીવિજયતિલકસૂરિના જીવનચરિત્રને ઉદેશીને, શ્રીધર્મસાગર ઉપાધ્યાય અને હેમણે કરેલી પ્રરૂપણાઓને પ્રકટ કરવાના ઇરાદાથી શ્રી મુનિવિજયઉપાધ્યાયના શિષ્ય પં. દશનવિજયજીએ બરહાનપુરમાં, શ્રીમનમેહનપાર્શ્વનાથને પ્રસાદથી આ રાસ રચે છે.
કવિએ મુખ્ય રીતે બે અધિકારમાં આ રાસ વિભક્ત કર્યો છે. અને તે બન્ને અધિકાર પૂર્ણ કર્યાના સંવતે જુદા જુદા આવ્યા છે. પ્રથમ અધિકારનો સંવત્ આ આપે છે –
“ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે;
સસિ રસ મુનિ નિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હર્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; નયર બરહાનપુર મંડણ માટે શ્રી મનમોહનપાસ છે.”
(સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ રવિવાર ) બીજા અધિકારને સંવત આ છે –
૧૫૭૪
“સંવત સસિ રસ નિધિ મુનિ વરસિં પિસ સુદિ રવિકર યેગિં છે; રાસ રચિઓ એ આદર કરીનઈ શાસ્ત્રતણુઈ ઉપયોગિં છે. ૨૧૬
(સં. ૧૬૯૭ પાસ સુદિ રવિવાર)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org