________________
ધર્મસાગરની ધાંધલ,
. આવા પ્રસંગમાં ગુજરાતની અંદર ધર્મસાગરજીએ પાછી ધાંધલ ઉઠાવી. ઠેકાણે ઠેકાણે લેશે થવા લાગ્યા. પરપક્ષવાળાઓને બિલકુલ મળવાનું બંધ કર્યું. ખરતરગચ્છવાળાઓ સાથે પાટણમાં હેટે વિવાદ ઉભે થયે. શ્રાવકેને ઘણાજ ખરચમાં ઉતરવું પડ્યું. અને ઠેકાણે ઠેકાણે સાગરજીના અનેક દુશ્મને ઉભા થયા.
હારે આ વાત હીરવિજયસૂરિએ સાંભળી, હારે તેઓ શીધ્ર બાદશાહની સમ્મતિ લઈને ગુજરાતમાં આવ્યા. સૂરિ જીએ પાટણમાં આવીને, વર્તમાનમાં ચાલતી તમામ ધાંધલ કેવી રીતે શાન્ત કરી દેવી, એ સંબંધી વિચાર કર્યો. અને એ વિચાર કરીને જ સૂરિજીએ બાર બાલને પટે બહાર પાડ્યો. સૂરિજીના બાર એલ.
પ્રથમ બેલ–શ્રીધર્મસાગરજીએ પિતાના ગ્રંથમાં લખેલ કે પોતાની શક્તિ હોય તો પરપક્ષીને પાછા પાડવા અને કષ્ટ આપવું, એટલા માટે પ્રથમ બેલ એ કાલ્યો કે- “કેઈએ પરપક્ષીને કઠિણ વચન ન કહેવું.”
બીજો બોલ–સાગરજીનું કહેવું છે કે પરપક્ષી નેકાર ગણીને પાપ વધારે છે, તેનું ધર્મ–કર્મ અનુમોદવા યોગ્ય નથી.”તે બેઠું છે. પરપક્ષી જે કંઈ ધર્મ કરે છે, અનુમોદવા ચગ્ય જ છે. કેમકે હારે મિથ્યાત્વીમાં રહેલા માર્ગાનુસારીના ગુણે અનુમેદવા
ગ્ય છે, તે પછી જેનમાં જ રહેલા પરપક્ષીનું શું કહેવું? - ત્રીજો બેલ–જે કઈ વિપરીત પ્રરૂપણા કરશે, પરંપરા અને શાસ્ત્ર વિરૂદ્ધ જે અશુદ્ધ પ્રરૂપણ કરશે અને ગચ્છનાયકને પૂછળ્યા વિના કંઈ કાર્ય કરશે, તે ગચ્છનાયકના ઠબકાને પાત્ર થશે.
ચેાથે બોલ–સાગરજીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે – પરપક્ષીએ ગ્રહણ કરેલ દેહરાં, જિનવરનાં બિંબ તે હેળીના રાજા
[૧૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org