________________
(૩૦) ઠાણગ્રંથનીવૃત્તિને “સવાય પરિવા”િ ઈત્યાદિ પાઠ
કોઈ મતાન્તરવાળાએ પરાવર્તન કરેલો છે, એમ કહે છે. (૩૧) આવશ્યકણિની ગાથામાં આવેલો “ નાસુર *
ઈત્યાદિ પાઠ, કોઈ વિપક્ષવાળાએ બદલી નાખે છે, એમ
કહે છે. (૩૨) કસેલાનું નીતરેલું પાણુ ત્રિવિધ આહારના પચખાણુમાં
ન કપે, એમ કહે છે તે. (૩૩) “ વિ સર્વર્સિવઃ' ઇત્યાદિ વચનને અસંગત
કહે છે. (૩૪) જે અભવ્ય હોય તે અવ્યકતમિથ્યાત્વી હોય, એમ કહે છે. (૩૫) કેવલીના શરીરથી છવઘાત થવા છતાં આરંભીક કિયા
લાગતી નથી, જ્યારે તે કહે છે કે જીવઘાતજ થતી નથી. (૩૬) વ્યવહારરાશીમાં આવેલે જીવ ઉત્કૃષ્ટથી અસંખ્ય પુદગલ
પરાવર્ત રહીને અવશ્ય મેક્ષ જાય છે, એમ કહે છે.
ઉપર પ્રમાણેના સાગરમતની પ્રરૂપણના બેલે લખવા સાથે સામવિજયજીએ એ પણ જણાવ્યું કે–“સાગરના આ બેલેમાં માટે વિરાધ છે, માટે તે બેલે બરાબર ધ્યાનમાં લઈ દરેક કાર્ય કરવું. જે તેઓ ગુરૂઆશા અંગીકાર ન કરે, તે તેઓને ગચ્છ બહાર ફરવા દેવા.” આ બેલ સાથે પત્ર પાટણમાં વિજ્યદેવસૂરિ પાસે આવ્યા અને તેમણે વાં, હારે મનમાં કહેવા લાગ્યા કે –“આ પાપિયે હારી પાછળજ પડ્યા છે. અને સાગરો તે બહાર જ રહ્યા. તેઓ મનમાં ઘણે ખેદ કરવા લાગ્યા, પરંતુ પ્રકટપણે કંઈ કહી શકતા નહિં. હારે કે ગુરૂના બેલ વાંચતું હારે તેઓ તેમ કરવાને નિષેધ કરતા અને કેઈ જે હેમને આ છત્રીસ બેલ વાંચવા આપતું,
હારે તે તે રીસ ચડાવીને ફેંકી જ દેતા. મ્હારે આ હકીકત સેમવિજયજીએ જાણું, વ્હારે પાછે હેમણે એક પત્ર વિજ્યદેવ
[ ૫૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org