________________
હાં પછી આશા સફલ કેમ થાય? હું સ્પષ્ટ કહી દઉં છું કે-હે તેઓને (સાગરે) સંગ કરશે, તે મ્હારે શિષ્ય નથી. હેં સાગરેને ગચ્છ બહાર કરેલા છે, માટે તેઓને કેઈએ સંગ્રહવા નહિં; કેમકે સાગરેએ જહેમ હુને અશાતા પહોંચાડી છે, હેવી રીતે તેઓ બીજા સંગ્રહનારને પણ પહોંચાડશે. હારી વિદ્યમાનતામાંજ અગર તેઓ આવીને મિચ્છાદુક્કડ ન દે, તે પછીથી તેઓને કઈ કાળે ભેગા લેવાજ નહિં, એ વાત હૂમે બધા યાદ રાખો . હવે
હેવી રીતે હું હીરવિજયગુરૂની આરાધના કરું છું, હેવી રીતે હેમે બધા વાચક સેમવિજયની આરાધના કર.”
એ પ્રમાણે ઘણું ઘણી ભલામણ કરીને બારેજ થઈ ખંભાતેની પાસેના સેજિત્રા ગામમાં આવ્યા. અહિંથી નંદિવિજય વાચક વિગેરે સાધુઓને આગળ–ખંભાત મેકલ્યા અને પોતે એક રાત સોજિત્રામાં રહ્યા. ગચ્છનાયકને સ્વર્ગવાસ.
સેજિત્રામાં આહાર કર્યા પછી, ગછનાયક શ્રીવિજયસેનસૂરિજીની શારીરિક સમ્પત્તિમાં વિપત્તિ થઈ. હેમની સાથે ધીરકમલ નામના એક સાગરના અનુયાયી સાધુ અને બીજા કેટલાક સાધુઓ હતા. આહાર કરીને સૂરિજીએ વિહાર કર્યો અને નારગામના બગીચામાં ગયા. ત્યહાં એક આંબાના ઝાડ નીચે પાણી વાપરવા બેઠા. અહિં ગુરૂને એકાએક ઉલટી થઈ, કે હેમાં બિલકુલ લીલું પાણી નીકળ્યું. આ વખતે પાસે કીર્તિવિજય પંડિત હતા. તેમને ગુરૂ કહેવા લાગ્યા કે –
આ સંસારને છેડીને જિનેશ્વરે કે ચક્રવર્તિ, સંગી કે નિઃસંગી તમામ ગયા છે જાય છે અને જશે. હેને માટે મનમાં લગારે ખેદ ન કરે. પરમાત્મા વિરદેવ અને હીરવિજયસૂરિ જેવા ગુરૂ પણ ચાલ્યા ગયા તે પછી આપણા માટે તે કહેવું જ શું?”
[ ૪૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org