________________
કે –“અગર તેઓ એ પ્રમાણે કબૂલ કરતા હોય કે–પહેલાં હે થયું તે થયું. પણ હવે અમે કોઈનું લખ્યું માનશું નહિં. ચોમાસુ સાથે જ કરીશું.” તે ભલે રાખે.” તે લેકેએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે બધા સાથે રહ્યા. અહિં એકંદર અગિયાર ઠાણુએ ચોમાસુ કર્યું. હેમાં પાંચ વિજય અને છ સાગર હતા. વાચક વિગેરે બાદરપુરમાં ચોમાસું રહ્યા. વીરવિજય પંન્યાસ ઇદલપુરમાં રહ્યા અને જસસાગર, દર્શનવિજય, રામવિજય વિગેરે શહેરમાં રહ્યા. એ પ્રમાણે અગીયારે ઠાણું ભેગાં રહ્યાં અને અંદરખાનેથી શ્રાવકેને પોતપોતાના રાગી કરવા લાગ્યા. દર્શનવિજય શ્રાવકેને હીરવિજયસૂરિનાં વચને અને છત્રીસબેલ સંભળાવતા અને સાગર મતને ઢીલ કરતા. આમ કરવાથી ઝટ બે તડ પડી ગયાં. એટલે દર્શનવિજયના પક્ષમાં પણ ઘણા લોકે થઈ ગયા તેથી તેઓ ઘણું ખુશી થયા. વિજયરાજવાચક દર્શનવિજયને ઘણું માન આપતા. વળી આ ગામના બે ચાર અધિકારી શ્રાવકે હતા, હેમને પણ હરવચનના અનુરાગી કર્યા. આથી સાગરે વધારે દેધિત થવા લાગ્યા અને વિજયદેવસૂરિ ઉપર બધી હકીકતના પત્ર લખ્યા. હેમણે (વિજયદેવસૂરિએ) સંઘ ઉપર ઠપકાને પત્ર લખ્યો, પરંતુ કેઈએ દરકાર કરી નહિં.
આ વખતે મેઘવિજયવાચકના શિષ્ય ઇદ્રવિજય ઉપર હેમને વધારે રીસ આવી હતી. કારણ કે–ભાનચંદ્રવાચકની આગળ ëણે સમસ્ત વૃતાન્ત કહ્યું હતું. તે વાચક ભાનુચંદ્રજીનો બેલ લઈને અજમેર પહોંચ્યા પરતુતે દરમીયાન ખંભાતથી સાગરે એક મહાટું ફરફડીયું લખી મોકહ્યું કે “જીવવિજય પંડિત હમારી આજ્ઞાની અવગણના કરે છે. આથી હે ઠપકે લખ્યા, પરંતુ કંઈ કાર્ય સિદ્ધિ થઈ નહિ. તે(જીવવિજય) મોટા તપસી હતા, નિરીહ હતા, તેથી હેમની આજ્ઞા કેઈ લેપતું નહિ. હેને હરવચને ઉપર શ્રદ્ધા હતી, અને સાગરને સંગ ગમત ન્હોતો, તે વિજયસેનસૂરિના શિષ્ય હતા અને ઘણુ વૈરાગ્ય
[ પ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org