SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વા માંડી તેણઈ તેહ પરૂપણું સુણ ગપતિ રાય રે; વસનિયરિ વિજયદાનસૂરિ આવી કરઈ ઉપાય રે. વાત. ૧૫૭ પાણી આણું કહઈ શ્રીગુરૂ ગ્રંથ બોલે એહ રે; નયર બહુ સંઘની સાષિસિઉ ગ્રંથ બેલીઓ તેહ રે. વાત. ૧૫૮ શ્રીગુરૂ આણ લહી સહી સૂરચંદ પંન્યાસ રે, હાથસિઉ ગ્રંથ જલિ બેલી રાષી પરંપરા અંસ રે. વાત. ૧૫૯ ગ્રંથ બેલી સાગર કહનઇ લિધું લિખિત તસ એક રે; ' નવિ એહ ગ્રંથ પરૂપણા નવિ ધરવી ધરી ટેક રે. વાત. ૧૬૦ શ્રીવિજયદાનસૂરિ ગપતિ કહઈ તેહ પ્રમાણ રે, તેહની આણ વિણ જે કહઈ તે જાણે અપ્રમાણ રે. વાત. ૧૬૧ ધર્મસાગર વાચક વલી રાજનગરમાં આવી રે; મહિંતા ગલાનઈ આવરજિઓ વલી વાત હલાવી છે. વાત. ૧૬૨ માંડી તે ગ્રંથ પરુપણ કરી શ્રાવક હાથિ રે, કલેસ કરઈ ગુરૂ સાસસિલું ગપતિ મુનિ સાથિ રે. વાત. ૧૬૩ રાજવિમલ વાચક તિહાં આવી પૂછાઈ ગલરાજ રે; તુહે કહો કસીય પરૂપણું નવિ ગણી તસ લાજ રે. વાત. ૧૬૪ વાચ કહઈ જિમ ગુરૂ કહઈ શ્રીવિજયદાન સૂરિંદરેક તે કહઈ તિમ પણિ અહુને કહું બીજું છ સવિ દંદરે. વાત. ૧૬૫ કહુઈ ગલો સાગર જે કહઈ ન માને તે તમે ચાલે, તે તિહાંથી તેહ ચાલીઆ પાછલિ ઘાયક ઘાલઈરે. વાત. ૧૬૬ ઘાયક નર તે માતરિ ગયા વાચક છેલકઈ પુહુતારે, પુણ્યથી વિઘન વિલય ગયું ઘણા સાધૂ સંજૂતારે. વાત. ૧૬૭ છે ઢાલ, ચોપઈ. ગુરૂ આરાધક મુનિ જે હતા તે ગલૂઈ કાઢિઆ પુરિ છતા; વહિરિયાં ભાત તે વાસી પડિઆ એણું પરિ મુનિવરન કર્મ નડિઆ. ૧૬૮ [૧૩] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy