________________
15
ઉસમાપુરિ તે ગયા જાણું ગુરૂ ન વંઘા પાય એ, શ્રીવિજયસેનસૂરી કહાં નિપુણે સેમવિજય ઉવઝાય એક એ થયે વકે દસેં ઝષે એણુઈ ગચ્છ નવિ ઊદ્ધર, જે વારીઈ તે કરઈ અધિકું કહીઉં એ નવિ મનિ ધરઈ. ૬૩૯
કહઈ ગ૭પતિ રે સેમવિજય વાચકવરૂ, જે તુટ્સ મનિ રે વાત આવઈ એ સુંદરૂ તે આચારજિરે આજથી બીજે થાપીઇ,
કુહ તેહનઇ રે આચારજિ પદ આપીઈ. આપીઈ પદવી તેહનઇ હવઈ શકુન સાષિ લહી કરી, 10જે આણુ પાલઈ ગચ્છ સંભાલઈ જૂઓ ચિત્ત દેઈ કરી
તવ વીનવઈ વલી સેમવાચક પૂજ્યજી અવધારીઈ, નહી કામ એ ઉતાવલું પ્રભુ વલી ચિત્તિ વિચારીય. ૬૪૦
હવડાં તસ રે બાલસભાવ અછઈ ઘણે, તસ મિલતે રે પણિ ચેલે છઈ તુહ્મણે, તુહ્મ માટિ રે એહ નિશ્ચિત અછઈ ઘણું,
નવિ જાણઈ રે વિણરસતું પરથી આપણું આપણું પરથી ન લહઈ મનથી વિણસતું વર કાજ એ, બાલિ બંધાણે નહી ય ાણે વહઈ તેહની લાજ એક
જવ એહ ચિંતામાંહિં પડયઈ તેહ અડસ્પઈ એહનઈ, 20 સાવધાન હોસ્પઈ સહૂએ જે સ્થઈ સીષ દેસ્યઈ તેહન. - ૬૪૧
ગચ્છનાયક રે નિસુણી વાચક વાતડી, - વલી પભણઈ રે આંધિ કરી બિ રાતડી,
તમે જાણતા રે કાંઈ ભૂલે છે બાપડા,
વિણ થંભઈ રે ઘર નવિ ભઈ ચાપડી. 25 ચાપડા દીધઈ ઘર ન થાભઇ અતિહિં ભઈ તે સહી, તિમ એહ જાણે હઈય આણે ગ૭ ભાર થોભઈ નહીં; મુઝ થકી ટલીએ તાસ મિલિઓ મન ન વલીએ એહને, કરી આસ તાસ વિસાસ તે હવઈ ક કર તેહને. દર
[ પ પ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org