SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ માહવશ’ થી વિજયદેવસૂરિને આચાર્ય પદ આપ્યું. તેઓ ગુરૂવચનના લેાપી થઈને સાગરાને મળી ગયા છે. તેઓ ઘણેા કલેશ કરે છે. મ્હાટા ગુરૂના વચનાને માનતા નથી અને મનમાની ચલાવે છે, એટલા માટે અમે હેમને છેડીને બીજા આચાય ને સ્થાપન કર્યો છે, પરન્તુ તે પૂર્વાચાર્યની નિંદા ન કરે એવા આપ પ્રબંધ કરો.” બાદશાહે કહ્યું:—હેવુ તમારૂં કામ હશે, તેમ અમે કરી દઇશુ. એ પછી ભાનુચંદ્રજી ઉપાશ્રયે આવ્યા. અને હમેશાં માદશાહુના પુત્ર શહરયારને ભણાવવા લાગ્યા. બાદશાહે ગુજરાતમાં અમદાવાદ, વડાદરા, અને સૂરત વિગેરે સ્થળે પત્રા લખી મેાકલ્યા અને હેમાં ઘણી શીખામણા લખી. હેમના લખવા પ્રમાણે ખરાખર ચાલવા લાગ્યું. બુરાનપુરમાં મ્હાટુ રમખાણુ. બુરાનપુરમાં પાંચ વિજય અને છ સાગર, એમ અગિયાર ઠાણાંએ ભેગુ ચામાસું કર્યું હતુ, એ હકીકત પહેલાં બતાવવામાં આવી છે. હેમાં દર્શનવિજય અને જસસાગર વિગેરે શહેરમાં હતા અને વિજયરાજ ખાદરપુરમાં હતા. 3 આવા પ્રસંગમાં વળી એક મ્હાટુ તફાન જાગ્યું. એક વખતે ચામાસામાંજ દનવિજયજી એકદમ મુરાનપુરથી માંડવમાં ભનુચદ્ર વાચકજીની પાસે આવ્યા. વાચકજીએ મહુ આશ્ચર્ય યુક્ત પૂછ્યું:- આપ ચામાસાની અંદર એકએ કમ્હાંથી ? પહેલાં કોઇ સમાચાર પણ ન આપ્યા. ” દર્શનવિજયજીએ કહ્યું:~“પહેલાં બે વખત અધી હુકીકતલખીને માણુસ સાથે જણાવ્યું હતુ, પરન્તુ લ્હેણે કંઈ કામ કર્યુ નહિ. હેમાં વળી સાગરાએ એક મ્હાટુ ધીંગાણું ઉડાવ્યું. મ્હારે તેણે વાચક પદ્ય સ્થાપવાની વાત જાણી, મ્હારે પાતાના સઘ અલગ કર્યાં. વળી સ ંવત્સરીના દિવસે ખપેારું દેવત્તુહારીને નિકળતાં ગેરીબાઈના ઉપાશ્રય આગળ એક મ્હાટે ઝઘડા થયા. તે લેાકાએ આપણા [ ૭૪ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy