SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શકુન શાષ નિવ તસ હૂઈ નહી સુપનાંતર સાષિ; ગચ્છવાસી ગીતારથા તે પણ ન ધરઈ સાષિ અરથી દોષ ન આપણે દ્વેષઇ કહીઇ કાઇ; ડેંસિ મન મલે રમઇ લેગ્નિ' વિચરઇ સાઇ, 5 સાગર પષિસિં તે મિલઇ આપિ લઇ તે લેષ; હવઇ જે વાત હુઇ સુડ્ડા તેહતા એ વિશેષ. ૫ હાલ ૫ રાગ મધુમાધવ. શ્રીગુરૂહીર જેસિંગની વાણી લેાપી લીધા સાગર તાણી; તેહવી કીર્ત્તિ ગવાણી. વિજયદેવસૂરિ વિહાર કરતા કૃતઅભિમાન ફુલ શૈાચતા; સાગરમત રાચતા. અનુક્રમ રાજનગર તે આવઇ શાંતિદાસ મનમાંહિ ભાવઇ; સાગરમત કિમ ફાવઇ. 15તા તેણુઇ શાંતિદાસ સખાઈ સાગરમતવાલાનાઁ થાઈ; અશુદ્ધ પરૂપણા વાઈ. ગ્રંથ વંચાવઇ જે ગુરિ નિષેધ્યેા ન વિચારઇ તે મતના વેધ્યા; એમ ચાલઇ તે વેધ્યે. 10 સાગર મત વ્યાપરવા. કહુઇ મુનિ એ ગછ ખાહિરિ કરવા શાંતિદાસ મનમાંહિ ધરવા; એમ કરી ગછ શુદ્ધ કરવા. [ ૧૩૦ ] Jain Education International_2010_05 ૧૨ For Private & Personal Use Only ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ 20 જે નિજગુરૂ વયણુના વાસિત સાધુશ્રાવક તેણે ચિત્તવિમાસિત; તસ ગચ્છપતિન” પ્રકાસિત. પણિ લતા ન દીઇ જખાપ ગછપતિ હુઠ એ માટું પાપ; તેણે સંભાલિઉં આપ. તે પણુિ વીરહીરની વાણી વિસ્તારઇ સઘલઇ સપરાણી; સાગરનીં ન સુહાણી. 25કહુઇ શાંતિદાસ એ સહુનઇ કરવા ગણમાહિર એ નિવ દરવા; ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy