SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની સચ્ચાઈ–સરળતા જગતમાં પણ જૂએ છે અને તેથી ગમે તેવા કોકટીના સમયમાં પણ વધારે ખણખંચમાં નહિ ઉતરતાં પિતાની ઉદારવૃત્તિને લાભ ગમે હેવાને પણ આપે છે. આવુંજ આ પ્રસંગે પણ બન્યું હોય, તે હેમાં નવાઈ પામવા જેવું કે શંકા કરવા જેવું નથી. આ પ્રસંગે એક બીજી ક૯૫ના પણ ઉપસ્થિત થાય છે. અને તે એકે-જે ધર્મસાગરના મનમાં તે ગ્રંથના સંબંધમાં કંઈ પણ શંકા જેવું હતું, તે તેઓ ગચ્છનાયકને તે ગ્રંથ સાંપવાની હિંમત જ કેમ કરતે ? આ ગ્રંથની એક પ્રતિ નિકોલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે, હેની અંતની પંક્તિઓ ઉપસ્થી એમ પણ જણાય છે કે–આ ગ્રંથનું નામ ધર્મસાગરજીએ તે “કુત્તો શિવરાત્રિના ' રાખ્યું હતું, પરંતુ “ વજનવરત્તા ” એ નામ ખાસ હીરવિજયસૂરિએજ આપ્યું હતું. તે પંક્તિઓ આ છે – " इति श्रीमत्तपागणनभोनभोमणिश्रीहरिविजयसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचिते कुपक्षकौशिकसहस्रकिरणे श्रीहीरविजयसूरिदत्तप्रवचनपरीक्षापरनाम्नि प्रकरणे पाशचंद्रमतनिराकरणનાવાશે વિશ્રામ !” તે કેવા સંજોગોમાં કેવી સ્થિતિમાં આ ગ્રંથ માટેની ઉપરની હકીકત બની હશે, તે સંબંધી આ લેખક કંઇપણ કહેવાને અસમર્થ છે. બીજે બનાવ હીરવિજયસૂરિએ કાઢેલા બારબેલ સંબંધી છે. હીરવિજયસુરિ અકબરની પાસે ગયા, તે પછી ગુજરાતમાં પાછી ધાંધલ મચી હતી. અને તે સમાચાર સૂરિજીના જાણવામાં આવતાં ગુજરાતમાં આવીને તે ધાંધલ શાન્ત કરવાને માટે આ બારબેલનો પટો સૂરિજીએ કાઢયો હતો, એમ રાસકારનું કથન છે. આ બાર લ’ સૂરિજીએ પાટણમાં સં. ૧૬૪૬માં બહાર પાડ્યા હતા. આ બારબેલ વાંચવાથી સ્પષ્ટ જણાય છે કે-હેમાંના ઘણું ખરા બેલે બલ્ક લગભગ બધાએ બોલે ધર્મસાગરજીની પ્રરૂપણને અટકાવવા માટે જ હતા. ઋષભદાસ કવિ આ બાબાલ બહાર પાડવાનું કારણ બતાવતાં તે સં. ૧૬૮૪ ના શ્રાવણ વદિ ૨ ને ગુરૂવારે બનાવેલા “બારઓલરાસ ” માં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy