________________
આ ઉપરથી સમજાય છે કે-૧૬૮૫ માં પાછો ગચ્છભેદ શરૂ થયો અને વિજયદેવસૂરિએ સાગરને ગચ્છમાં લીધા.
ઉપસંહાર
રાસકાર કવિ દર્શનવિજયજીએ રાસને બીજો અધિકાર સં. ૧૬૯૭ ના પિસ મહીનામાં પૂરો કર્યો છે. અને વિજયાનંદસૂરિએ નાડલાઈથી નિકળેલા સંધની સાથે સિદ્ધાચલજીની યાત્રા કરી, હાં સુધીનું (સં. ૧૬૯૦ સુધીનું ) વર્ણન આપ્યું છે.
આપણે જોઈ શકીએ છીએ કે-હે મતભેદના લીધે, પ્રસ્તુત રાસમાં વર્ણવ્યા પ્રમાણે, તપાગચ્છમાં બે પક્ષે પડી ગયા હતા, અને તે બન્ને પક્ષના અનુયાયિઓએ પેતપોતાના ગ્રંથમાં એક બીજા ઉપર આક્ષેપ કર્યા હતા, તે મતભેદ અને આક્ષેપે આ રાસના અંત સાથેજ સમાપ્ત ન્હોતા થયા, પરંતુ હેની અસર તે પછીના કાળમાં પણ ચાલૂજ રહી હતી. અર્થાત્ તે પછી પણ કેટલાક ગ્રંથકર્તાઓ પોતપોતાના ગ્રંથોમાં પિતાના વિરૂદ્ધ પક્ષકારે ઉપર આક્ષેપ-વિક્ષેપ કર્યા સિવાય રહી શક્યા નથી. આના પ્રમાણમાં મેઘવિજયઉપાધ્યાયકૃત પરૈિશમધ્યરથનાપવિવરણ, વિનયવિજયજી ઉપાધ્યાયક્ત તપુવશિષપરિવાર, અને પસૂત્ર ઉપરની સુચોધારા, પં. રત્નચંદ્રજીકૃત નહિશ અને પં. મુકિતસાગરકત વીર
ગાય વિગેરે કૃતિ મૌજૂદ છે.
આટલેથીજ નથી પત્યું. આ ગ્રંથના વાંચનારાઓમાં અત્યારે પણ કેટલાક એવા છે કે–જહેઓ તે ઉલેખિત હકીકતોને વાંચવા પૂરતજ સતિષન માનતાં પિતાના મતથી વિરુદ્ધ મતવાળા પ્રત્યે હલકા શબ્દો વાપરવાને પણ ઉતારૂ થઈ જાય છે. સેંકડો વર્ષ ઉપર થઈ ગયેલ વિદ્વાન અને ગીતાર્થ મહાપુરૂષો પ્રત્યે એ પ્રમાણે હલકા શબ્દો વાપરવા તૈયાર થઈ જવું, એ પિતાની તુચ્છવૃત્તિ બતાવવા સિવાય બીજું શું છે? ખરી રીતે બાહ્ય તકરારને બાજૂ ઉપર મૂકી તપાસવા જઈએ તે બન્ને પક્ષકારો તરફથી હે હે શાસ્ત્રીય ચર્ચાઓ થઈ છે, તે એટલી બધી તો ગંભીર અને તત્ત્વદષ્ટિએ વિચારવા જેવી છે કે-હેમાં લગાર પણ ઉતાવળથી અભિપ્રાય આપવો પાલવી શકે તેમ નથી. વાચકેએ તે તે શાસ્ત્રીય ચર્ચાઓ કેવા કેવા આશયથી કરેલી છે, અને પિતપ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org