SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગચ્છ વિરૂદ્ધ નવા વિચાર કોઇએ ન કરવા, અને જે કોઈ વિરૂદ્ધ વિચાર કરશે, તો ગચ્છને ઠપકો પામશે, ” આ લેખમાં હીરવિજયસૂરિ, સકલચંદ્રાચક રાજ વિમલ ઉપાધ્યાય, ધર્માંસાગર ઉપાધ્યાય, ૫' શ્રીકરણ, શ્રીસૂરચ'દ, કુશલહ, વિમલદાન, અને સંયમહષ વિગેરે જે જે સાધુઓ સાથે હતા, હેમનાં મતાં કરાવ્યાં. અને પછી આ લેખ સત્ર મેાકલાળ્યેા. આટલું થયા પછીજ ધર્મ સાગરને ગચ્છમાં લીધા. તદ્દનન્તર સં. ૧૬૨૨ માં શ્રીવિજયદાનસૂર વડાવલીમાં સ્વગે પધાર્યાં. શ્રીવિજયદાનસૂરિ પછી તેમની પાટે શ્રીહીરવિજયસૂરિ થયા. શ્રીહીરવિજયસૂષ્ટિએ, શ્રીજયવિમલને આચાર્ય પદ આપી, હેમનું વિજયસેનસૂરિ એવું નામ સ્થાપ્યું. ધર્મ સાગરજીને એક વધુ પ્રપંચ, ક્રમની વિચિત્ર ગતિ છે. કથી રાય તે રક થાય છે, જાણુ પણ અજાણ થાય છે, મનુષ્યા અભિમાન ધરે છે, તે પણ કર્મ થીજ. સુમતિ પશુ કર્મ થીજ કુમતિને ધારણ કરે છે, કર્મથીજ જીવ પેાતાની કરીને દહે છે, અનેક શાસ્ત્રો ભણવા છતાં કર્મ થીજ મનુષ્યા વિવેકને છેાડી દે છે, કર્મ થીજ રાહિણી ઘણુ જ્ઞાન ભણુવાછતાં અજ્ઞાનતાથી નરકે ગઈ. ક થીજ જમાલિએ વીરવચન માન્યું નહિં, અને કર્મથી પ્રેમલાલચ્છી ઉપર આળ આવ્યું, હેવી રીતે શ્રીધમ સાગર પણ કર્મને આધીન થઇને વારંવાર ગુરૂને ચ્હામે થયા. પહેલાં બે વાર શિક્ષા આપી, તે પણ તેઓને સાન આવી નહિ. તેઓ તા પોતાના મતને સ્થાપન કરનારા એક પછી એક છાના છાના નવા નવા ગ્રંથા મનાવતાજ રહ્યા. હેમણે એક · પ્રવચનપરીક્ષા ’ નામના ગ્રંથ મનાવ્યા, અને તે ગ્રંથ ગુરૂ (હીરવિજયસૂરિ) ની આગળ ધરીને કહ્યું કે— આ ગ્રંથ આપની ઇચ્છા મૂજબ શોધીને હૈના દેશ-વિદેશમાં પ્રચાર કરાવા. ' " Jain Education International_2010_05 [ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy