________________
૧૨૪૧
સુણ તે ગષ્ણપતિ ઊચરઈ સાગર મતું નહી કરઈ, ઉચરઇ મિચ્છાદક. તે નહી એ. • વલતું મુનિવર કહઈ એમ કુહુ પ્રભુ કહિઉં ન કરઈ કેમ; પ્રભુ એમ નિજગુરૂવચન તે નવિ રહઈ એ.
૧૨૪૨ 5 નિજગુરૂવચન આરાધતાં સભા સંયમ સાધતાં, વિરાધતાં વીર જમાલિતણું પરિ એ.
૧૨૪૩ હેમસૂરિ કહઈ સુણે સુખકરૂ રામચંદ્રસૂરિ સુંદરું; નહી વરૂ પદ દેવું બાલચંદ્રનઇ એ.
૧૨૪૪ અજયપાલિ એક ફંદ કીઓ બાલચંદનઇ નિજ પદ દીએ; 10 નહી દીઓ તો અગનિસિલા ઊપરિ સૂએ એ. ૧૨૪૫ રામચંદસૂરિ અણસણ કરી નિજગુરૂવચન તે ચિતિ ધરી, સુરપુરી પામ્યા અગનિસિલા રહી એ.
૧૨૪૬ એમ તે ગુરૂનાં વયણે કાજેિ જીવ આપે નિજગુરૂવાજિં; તુમ રાજિં કિમ જાઈ ગુરૂ બેલડા એ.
૧૨૪૭ 15 તુમ કહણ કિમ નવિ પાલઈ વિપરીત બાલ કિમ નવિ ટિલિઈ; કાં ભાલઈ અલગું મત તે માંડવા એ.
૧૨૪૮ કહઈ ગુરૂ ઘણું કહેવું કર્યું એહ સાથિં અઠ્ઠ મન વસ્યું; નહીં તસ્યું તુમ સાથિ મનમાહરૂં એ.
૧૨૪૯ જે તમે નેમિસાગર વાંદે તે અહી રહવા કરે છાંદે; 20નહી તો એ અહી તુમનઈ રહવું નહી એ.
૧૨૫૦ સુણી તે મુનિ સિદ્ધાવીઓ અમદાવાદ આવીઓ; ભાવી આ વાત હવી તે સવિ કહી એ.
૧૨૫૧ સુણી સંઘ એમ ચીંતવઈ કર્યું વિચાર કરે હવઈ; તે હવઈ આચારજિ પદ આપીઈ એ.
૧૨૫૨ 25
દ્વાલ
રાગ ગાડી, ચઉવિત સંઘ મિલેવિ કઇ વિચારણા; હર પરંપરા કિમ રહઈ એ.
[ ૧૦૩]
૧૨પર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org