SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો, અને કેટલાક સાધુઓના વિચારે પણ ફેરવી દીધા. નાનજી દેસીએ લાગ જોઈને સાગરના પક્ષવાળાઓને શિખામણ આપી. આ હકીક્ત ગુરૂએ પણ જાણી. અને હેમને એ પણ સજાઝાયું કેનાનજી દેસી બહુ ધર્મિષ્ઠ પુરૂષ છે. નાનજી પોતાના મનમાં આ વતું તે કરતે, હેનું કરેલું કેઈથી ફેરવાતું નહિં. ગુરૂ પણ નાનજી કહે તેમ કરતા, અને નાનજી પણ ગુરૂના વચન પ્રમાણે ચાલતો. અહિંથી પછી વિજ્યસેનસૂરિ યાત્રા માટે વિહાર કરી સેરઠમાં પધાર્યા, અને સં. ૧૬૬૬ની સાલમાં ઊંનામાં ચોમાસુ કર્યું, વળી ઊનાની પાસેના દીવ બંદરના સમસ્ત ફિરંગીના પાદરીને પ્રતિબંધ કર્યો. હે દીવમાં આચાર્યશ્રીને પધરાવ્યા. અહિં સૂરિજીના પધારવાથી ઘણે લાભ થયો. સં. ૧૯૬૭માં દેવપાટણમાં શ્રીધર્મવિજયજીને વાચકપદ થયું. અને સં. ૧૬૭૦ ની સાલમાં નવાનગર (જામનગર)માં ચોમાસું કર્યું. સૂરતમાં વળી એક નવું કાન આ વખતે સૂરતમાં એક નવું તેફાન જાગ્યું. સૂરતમાં ધર્મસાગરવાચકના શિષ્ય વાચકનેમિસાગર, ૫૦ ભક્તિસાગર, પં. કલ્યાણકુશલ, પં૦ લાભસાગર, પં. દેવસાગર એ પંડિતે વિગેરે મળી ૩૬ સાધુઓ ચોમાસું રહ્યા હતા. તેઓએ પોતાના ગ્રંથ આપીને અને છૂટક આલાવાના અર્થ સમઝાવીને ઘણું શ્રાવકને પોતાના રાગી કરી લીધા. હવે તેઓને ઈરાદે આચાર્યને (વિજયદેવસૂરિને) પોતાના પક્ષમાં લેવાનો થયો. આ ઈરાદાથી હેમણે ચિંતામણિમંત્રની આરાધના કરી. આથી આચાર્યશ્રીનું બહુમાન વધવા લાગ્યું. તેઓ ખુલ્લંખુલ્લા ગચ્છનાયકના બેલેને ઉત્થાપીને પોતાને મત પ્રરૂપવા લાગ્યા. આવા વખતમાં બાદશાહ જહાંગીર વેષધારીઓ ઉપર કુપિત થ. હેણે પતિત થયેલાઓને દેશવટે દીધે. હેમાં કેટલાક સારા સાધુઓને પણ વેઠવું પડયું. કારણકે તે શુદ્ધાચારી કે પતિના ભેદને બરાબર સમજી શકતો નહોતો. આથી ઘણું દેશમાં નાસભાગ [૨૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy