________________
સેમવિજયજીને પત્ર.
સેમવિજયજી વાચકજીએ લખ્યું:–“આપ જ્ઞાનવંત છે, આપે દીર્ધ વિચાર કરવો જોઈએ છે. સાગરે ગુરૂના વિરાધક થયા. સિદ્ધાન્તના છત્રીસ બેલે ઉત્થાપ્યા. નિજગુરૂના પાંચ બેલ, હીરસૂરિના બાર બોલ પણ હેમણે ઉત્થાપ્યા. હેમણે ઘણા પૂર્વાચાયોને હેલ્યા છે અને ઘણા ગ્રંથ પણ ઉત્થાપ્યા છે તે તેઓની સાથે સંબંધ કરવો, એ કે વિવેક કહેવાય ? અગર હમે રાગવશથી એ અવિચાર્યું કાર્ય કરશે, તે હમને કોઈ માનશે નહિં. માટે હારૂં કહ્યું આપ ધ્યાનમાં લે. આપ ચેકસ માનશે કે–જે આપ ગુરૂવચનને નહિ માને તે પછી આપને કેણ માનશે?” ઇત્યાદિ ઘણું ઘણું લખવામાં આવ્યું, છતાં માન્યું નહિં.
હાર પછી સેમવિજયજીએ સાધુઓને ક્ષેત્રોના આદેશ આપી દીધા. હરસૂરિના અનુયાયી સાધુઓ તમામ સ્થાને શુદ્ધ પ્રરૂપણ કરવા લાગ્યા. વિજયદેવસૂરિને કઈ સાધુ માનતા નહિં. વિજયદેવસૂરિને મનાવવા વધુ પ્રયત્ન
હજુસુધી પણ દરેકના મનમાં એમ તે રદ્વાજ કરતું કેકોઈપણ ઉપાયે વિજયદેવસૂરિ માની લે, તે વધારે સારું છે. એમ ધારી પાછે સંઘે એક લાંબે પત્ર લખે, સંભૂતિવિજયના શિષ્ય
સ્થૂલભદ્દે કરેલા શ્રુતના અભિમાનના દષ્ટાંતપૂર્વક એ પણ જણાવ્યું કે—“ ભદ્રબાહુ સ્વામીને સંઘે બોલાવ્યા, છતાં મ્હારે તેઓ ધ્યાનના કારણથી ન ગયા, ત્યારે સંઘે ફરી લખ્યું કે–“હે પ્રભે ! સંઘની આણ લેપનારને શી આલે અણ આવે ?” ભદ્રબાહુ સ્વામિએ જણાવ્યું કે –“ હેને સંઘ બહાર કરવા જોઈએ.” તેમ હમને પણ સંઘે ઘણું ઘણું લખ્યું છે, છતાં લક્ષ્યમાં આવ્યું નથી. માટે જેહમે સંઘની આણ નહિં માને તે હમને પણ તેજ દંડ મળશે. માટે સંઘનું કહ્યું માને, અને ગચ્છમાં ભેદ ન કરો.”
[ ૭૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org