________________
"
આટલું બધુ લખતાં છતાં પણ ઉત્તર તે તેજ આવ્યે કે— ♦ કરવું હતું તે કરી દીધુ છે. હવે હમારે પાલવે તે કરી?” જ્હારે આ રીતે પણ હેમણે ન માન્યું. ત્હારે સંધની આણા નહિં માન્યાની હકીકત સર્થે ખાનને જણાવી. ખાને પેાતાના તરફથી એક પત્ર લખ્યા. હેમાં લખ્યું કે— હમે અહિં આવે, હુ મેળ કરાવી દઈશ. આના જવાબમાં હેમણે જણાવ્યું કે— šાં આવવામાં શુકન સારા થતા નથી. ’ આવા ઉત્તર વાંચી ખાને સઘને અને સામવિજયજી વિગેરેને એકઠા કરી કહ્યું કે:-હવે હૅમે શા માટે વિલખ કરે છે ? તે હમારા થવાના નથી, માટે ખીજા આચાય ને સ્થાપન કરો, વાચકે કહ્યું, જો કઇ રીતે તે માને તે ઠીક છે, નિહ તા પછી તે તેા છેજ, ’
"
<
એ મુનિએ પાટણમાં.
66
""
સામવિજય વાચકે વિજયદેવસૂરિને મનાવવા માટે એ સાધુઆને પાટણ મેાકલ્યા. તેઓ પાટણ જઈને વિજયદેવસૂરિને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે અમને સામવિજય વાચકે માકલ્યા છે અને હેમણે કહેવડાવ્યું છે કે-આપ અમદાવાદ પધારા અને પૂજ્ય ગુરૂનાં વચના પળાવીને ગચ્છને શેલાવા. જો આપ ાં ન આવવા માગતા હા, તા તેઓ અહિં આવવા ખુશી છે આ સાંભળી વિજયદેવસૂરિએ કહ્યું;——‘જાએ, સાગરા કોઇ પ્રકારનું મત્તુ કરશે નહિ. અને મિચ્છા દુક્કડ પણ દેશે નહિ. ’મુનિયાએ કહ્યું;— આપ એમ કેમ કહેા છે? આમ કરવાથી શું ગુરૂવચન રહી શકે? શાલા તા ગુરૂવચન આરાધતાં અને સંયમ પાળતાં રહે છે. અને હૅની વિરાધનાથી તા જમાલીની માફક થાય. આપને ખબરજ હશેકે હેમચંદ્રાચાયે રામચંદ્રસૂરિને ભલામણ કરી હતી કે બાલચંદ્રને પદ્મ આપવું નહિ' પરન્તુ અજયપાલે એક એવા ફૂંદ કર્યા અને રામચંદ્રને કહ્યું કેમ્બલચંદ્રને પદ આપા, નહિં તે અગ્નિશિલા ઉપર સૂઈ જાઓ. પરિણામે રામચંદ્ર અગ્નિશિલા ઉપર સૂતા અને બાલચંદ્રને પદ્મ
"
[ ૭૧ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org