________________
દિવસે અમે બધાએ રાજા કર્યા હતા અને હારે અમે મંદિરના દર્શન કરવા નીકળ્યા, ત્યારે તે લોકોએ તેફાન શરૂ કર્યું અને મારવા લાગ્યા. હેમના જેવા કેઈ અન્યાયી અને લુચ્ચા નથી. તેઓ મહેટા ગુન્હેગાર છે અને ભાનચંદ્રજીના શિષ્ય બધા શાણુ છે. ત્યહાંથી હું ભાનચંદ્રજીને કહેવાને માટે આવ્યું. પછી તેમની આજ્ઞાથી આપની પાસે આવ્યો છું.”
સુલતાને બધી વાત સાંભળી લીધી. હેણે એક ફરમાન ખુરમસુલતાન ઉપર લખીને માણસ મોકલ્યું. દર્શનવિજય પણ બુરાનપુર સાથે આવ્યા. ખુરસુલતાને સહી કરીને તે માણસને પકડી લાવવા સીપાઈઓને આજ્ઞા કરી. “બાદશાહને માણસ આવ્યા છે,” એમ જાણીનેજ પેલા ગુન્હેગાર નાસ–ભાગ કરવા લાગી ગયા. હેમાં જીવરાજ અને મેં એની એ બે સિપાઈઓને કબજે આવી ગયા. સિપાઈઓએ કહ્યું તુજને માગુચંદ્ર શિર્ષો છે જય મારે ? તુમ વાહ વહે ગુમાર દૂy ો .” એમ કહી તેઓને સાથે લીધા. માણેકચોકમાં લાવીને બરડામાં સેટીના ખૂબ પ્રહાર કર્યા. હેમને ઉંચે બાંધીને મારવા માટે દર નાખવામાં આવ્યા. આ વખતે મહાન કલાહી મચી ગયે ગુન્હેગારની માફી - હારે તેઓને બાંધીને રાજા પાસે લઈ જવા લાગ્યા, મ્હારે તેઓ સંઘને પગે પડી કરગરવા લાગ્યા. અને હાથ જોડીને કહેવા લાગ્યા કે—“અમને કોઈપણ રીતે બચાવે.’ સઘને દયા આવી, અપકારીને પણ ઉપકાર કર, એ સજન પુરૂષનું કામ જ છે. સંઘે બંધમાંથી છોડાવ્યા. આથી સંઘની વધારે પ્રતિષ્ઠા થઈ. પછી સંઘે તેમને કહ્યું કે—–“અમે તમને છોડાવ્યા છે ખરા, પરંતુ દર્શન નવિજયજી કહે, તેમ હમારે કરવું પડશે.” સંઘ, સીપાઈઓ અને તે ગુન્હેગારો બધા દર્શનવિજયજી પાસે આવ્યા. સંઘે દર્શનવિજ
[ ૭૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org