________________
10
કારણ વલી ત્રીજું ગચ્છપતિ શ્રીવિજયસેન, ત્રિણિસઇ ભટ આપી જયવરીઓ સ્વવશેન. કારણ એ ચેાથે વિજયનઈ નિત જયકારી, શ્રીવિજયતિલકસૂરિ હુએ તપાગચ્છધારી. હવઈનિસુણે કારણું પાંચમું કહું વિસ્તાર, સાગરિ જવ પી ગચ્છ પરંપરસાર. તવ ગ૭પતિ પહેલે સાગર મતને વાસી, ઉથાપી તેહનઈ કીધા અતિહિં ઉદાસી. ગુરૂ પાટ પરંપર દીપાવી જય પામ્ય, તેણુઈ અધિકારિ રાસ ન એ કાપે. તેહમાર્ટિ દેસિઉ એહનું અતિહિં ઉદાર, નામ અનેપમ સુણ સદા વિજય જયકાર.
- દૂહા. . શ્રીવિજયતિલકસૂરી તણે રાસવિય જ્યકાર, એક મનાં સહુ સાંભલો નવ નવ રસ દાતાર. વિજયદાનસૂરિ હીરગુરૂ જેસિંગજી ગુરૂરાજ, તાસ ગુણાવલી ગાયસિ૬ સાધીસિઉં સવિકાજ. વિજયતિલકસૂરી તણ માત પિતા તસ ઠામ, દીધ્યા સૂરીપદ વલી કીધાં છે જે કામ. વિજયને જય જેથી થયો વિજયનઈ સુખદાતાર, વિજયતિલકસૂરી તણે રાસવિજય જયકાર.
છે હાલ છે
રાગ દેશાષ; ચેપઈ. લાષ એક અણુ વાટલું ચાલતી પરિ સેહઈ ભલું, અસંખ્ય દીપદતિ વીંટીએ સઘલા મષ્યિ સે થાપીઓ. ૫૯ નામિ જંબૂદીવ ઉદાર તેહ મધ્ય મેરૂપર્વત સાર, લાષ અણુ તેહને વિસ્તાર ઉંચપણુઈ વલી વૃત્તાકાર. ૬૦
15
20.
5.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org