SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આ ગ્રંથ પ્રાપ્ત થયા પહેલાં ધર્મસાગરજીએ તરતાં નામને ગ્રંથ બનાવ્યો હતો. ૫ વસૂત્રવરત ગ્રંથમળ્યા પછી હેને અનુસરીને તરવતાંમિ સભ્યાશ કાનિરાકરણવાર બનાવ્યા હતા. ૬ આ પ્રશસ્તિના લખનાર છે ધર્મસાગરજીના અનુયાયી વિવેકવિમલ. આ વિવેકવિમલ, તે ત્ર દાન ગ્રંથની નક્ત કરી લેનારા ચાર પૈકીના એક છે. પ્રશસ્તિમાંથી નિકળતી ઉપરની બાબત, કસૂત્રાત ગ્રંથને માટે અસાધારણ અજવાળું પાડે છે. ખરી રીતે તપાગચ્છ સિવાય અન્ય ગચ્છની વિરૂદ્ધમાં હે ગ્રંથ બનાવ્યો હતો તે તત્ત્વતામિ છે, એ ઉપરની પ્રશસ્તિથી સ્પષ્ટ જણાય છે.આજ વાતની પુષ્ટિ, હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય સુમતિવિજયના શિષ્ય કવિ સિંહવિજયજીએ સં. ૧૬૭૪માં દીવાલીના દિવસે બનાવેલી સાવવાની પણ આપે છે. કવિ હેમાં કહે છે – “પહિલું ધરમ રચિઉ ધર્મસાગર ગ્રંથ કરિઉ એક મોટો, ચુરાસી ગઈ તેહમાં નંદ્યા તત્વતરંગિણ ટે.” આ કવિ આગળ વધીને એમ પણ જણાવે છે કે – બગલા વણાયગ આદિ શ્રાવક સબલ સખાયત કીધા; શ્રીવિજયદાનસૂરિ સંઘાતિ ફિરી ફિરી ઝઘડા કીધા. ૨૩ સુણ શરઈ ન પતઈ સાગર રાંક તણી પરિ રેલ્યા કુમતિમુદ્દાલ ન તત્વતરંગિણ સંધિ પાણી માંહિં બોલ્યા.”૨૪ આમાં ગલા શ્રાવકનું હે નામ આવ્યું છે, તે અમદાવાદનો રહીશ હતો, અને હેને પક્ષમાં કરીને ધર્મસાગરજીએ કરેલી પ્રરૂપણાની હકીકત પ્રસ્તુત રાસમાં દર્શનવિજયજીએ જણાવી છે. કવિના ઉપર્યુકત કથનથી એ પણ જણાય છે કે કસૂત્રદાત્ત અને તરવતાંતિ અને ગ્રંથો પાણીમાં બાળવામાં આવ્યા હતા, પરંતુ તે સંબંધી બીજું કંઈ પ્રમાણ મળતું નથી. વિજયદાનસૂરિના સમયમાં બનેલા બનાવોમાં કવિ ધર્મસાગરજીએ સાત એલ સંબંધી દીધેલા મિચ્છામિદુક્કડનું પણ કહે છે, પરંતુ આ સાત બેલને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy