________________
લેગસ મહાસૂત્ર
આ છંદ. મધુરતાનું ધારણ સાચવીને અનેક રીતે ગાઈ શકાય છે.
૯૨
સિલાગેા કરતાં પણ ગાહા છંદના ઉપયાગ પ્રાચીન જૈન સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં થયેલે છે. સ ંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા કહેવામાં આવે છે, તેના આશય આ મહર્ષિઓ દ્વારા ખેાલાતી એક પ્રકારની ગાથા સમજવાના છે. તેનાં લક્ષણ અંગે મહર્ષિ નંદિતાઢયે ગાહા લખણુમાં જણાવ્યું છે કે—
सव्वाए गाहाए, सत्तावन्ना हवंति मत्ताओ । अग्गर्द्धमि य तीसा, सत्तावीसा य पच्छद्धे ॥ ६ ॥ सव्वाए गाहाए, सोलस अंसा अवस्स कायव्वा । तेरस चउरो मत्ता, दो य दुमत्तेगमत्तां य ॥ ७ ॥ - सत्त सरा कमलंता, नहगण छडा विमेहया विसमे । तह बीयद्धे गाहा, छहंसो एगमतो य ॥ ८ ॥ | ગાહાની-ગાથાઓની માત્રા પૂર્વમાં ત્રીશ અને ઉત્ત
(૧) સર્વ પ્રકારની સત્તાવન હોય છે, તેના
રાજ્યમાં સત્તાવીશ.
(૨) સર્વ ગાહા ગાથાઓના સાળ અંશ એટલે ભાગ અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માંત્રાવાળા, બે -અંશ એ માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળા કરવા.
(૩) તેમાં સાત શ એટલે ચતુર્માંત્રાવાળા અંશે