________________
ભવ્ય ભક્તિસૂત્ર
અઢાર દોષથી રહિત હાય છે. તે અ ંગે શ્રી હેમચંદ્રાચાયે અભિધાનચિંતામણિકાષ-દેવાધિદેવકાંડમાં
જણાવ્યું
છે કે—
૩૧૭
अन्तराया
દ્વાન-હામ-વીર્ય-મોોલમો
|
हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥
‘(૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભાગાન્તરાય, (૫) ઉપલેાગાન્તરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા, (૧૧) શેાક, (૧૨) કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરિત, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ-આ અઢાર દૂષણા શ્રી અરિહંતદેવમાં હોતાં નથી.' તાત્પર્ય કે તેઓ સવ દોષથી રહિત હાય છે.
આ રીતે અ ંતે સંદાષાથી રહિત અને સર્વગુણુ સપન્ન હાવાથી તેમની ભક્તિ-ઉપાસના-આરાધના કરવી ચેાગ્ય છે. તેનાથી આપણા દોષો દૂર થાય છે અને ગુણેાની વૃદ્ધિ થાય છે.
આ અ`તાની ભક્તિ સ્મરણુ–વંદન અને ગુણાનુવાદ એટલે સ્તવન વડે કરવાની છે, તેના નિર્દેશ ત્તિË પદ્મ વડે થયેલે છે. વળી પાંચમી ગાથામાં અમિથુલા શખ્સના પ્રયાગ છે, તે એમ ખતાવે છે કે આ મરણુ, વંદન અને