Book Title: Logassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 470
________________ ક૯૫ અને મને ૩૫૭ ત્તિ-ધર્મ-સાત્તિ-વૃધુ-ર-ન્ટિ-મુનિસુવ્રત-નમિ -પાર્ષવદ્ધમાનાન્તા નિનાદ રાત્તાઃ શાન્તિવ માતૃ વાહ આ મંત્ર બૃહચ્છાતિપાઠમાં આવેલ છે કે જેની રચના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ કરેલી છે. સામાન્ય રીતે પ્રતિષ્ઠાના સમયે આ મંત્ર ઉપસ્થિત જનસમૂહ બોલે છે અને તેથી વાતાવરણમાં એક પ્રકારની ચેતના આવે છે, પરંતુ પ્રતિદિન પ્રાતઃકાળમાં આ મંત્રનો બે વાર પાઠ કરવાથી દિવસ સારે જાય છે અને કેઈ વિન ઉપસ્થિત થતું નથી. છતાં કેઈ વિન ઉપસ્થિત થાય તો તે તરત શમી જાય છે. કુટુંબ તથા સમાજમાં શાંતિ કરવાના પ્રસંગે પણ તેને ઉપગ કરવા જેવું છે. અમને પિતાને આ મંત્ર ઘણો પ્રિય છે અને જ્યારે અમે તેનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરવા માંડીએ છીએ, ત્યારે અમારા શરીર-મન-આત્મા પર સાનુકૂલ અસર પડે છે. આ મંત્રથી સર્પનું ઝેર ઉતરી જાય, એ અમારે ખ્યાલ છે. વીશ મંત્રે જે મંત્રમાં ભગવાનનું નામ હૈય, તે નામમંત્ર કહેવાય. તેને ઉપગ નામસ્મરણમાં તેમ જ પૂજનમાં થઈ શકે છે. જ્યારે ચોવીશ તીર્થકરોના પટાદિનું પૂજન કરવું હિય, ત્યારે આ મંત્ર બેલીને કરવું. એવીશ તીર્થકરના નામમંત્ર નીચે પ્રમાણે સમજવા :

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546