________________
*૧૭૪
લેગસ મહાસૂત્ર
પેાતાના તરફ આકર્ષે છે, તેમ અરિહંત ભગવંતનુ અદ્ભુત વ્યક્તિત્વ લોકોને પોતાના તરફ આકર્ષે છે.
'
અશોકવૃક્ષાદ્ધિ આઠ મહાપ્રાતિહાર્યાંનાં નામ પ્રવચનસારાદારના આગણુચાલીશમા દ્વારમાં નીચે પ્રમાણે સંઘરાયેલાં છે :
किंकिली कुसुमबुट्टी, देवज्युणि चामराऽऽसणाई च । भावलय भेस्छित्तं, जयंति जिणपाडिहेराई ||
* (૧) અશેાકવૃક્ષ, (૨) કુસુમવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભાવલય—ભામંડલ, (૭) ભેરિ અને (૮) છત્ર એ જિન-પ્રાતિહાર્યાં જય પામે છે.’ તે માટે નીચેના સંસ્કૃત શ્લાક પ્રસિદ્ધ છે :
શી વૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ, दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
- (૧) અશેાકવૃક્ષ, (૨) દેવતાઈ પુષ્પાની વૃષ્ટિ, (૩)
દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ,
*
(૭) હુન્નુભિ અને (૮) છત્ર એ જિનેશ્વરનાં સત્પ્રાતિહાર્યાં છે.’
આ મનમાં નામના ક્રમ સમાન જ છે. કોઈ કાઈ જગાએ આ ક્રમમાં થડા ફેરફાર પણ જોવામાં આવે છે,