________________
૭૮
જિન શાસનનાં
પરાર્થભાવનાઓ હતી અને વ્યવહારની સૂઝ હતી. સંસારની () અનુરાધા નક્ષત્ર = અ (ચંદ્રપ્રભુજી) : મર્યાદાઓ વગર સંસારથી નિતાર કેમ થાય? લોકો અનુરાગી કે અનુદ્વેષી બેઉ ઉપર સમભાવ રાખનાર પાર્થપ્રભુજી આદિમબાબા, એડમ, આદેશ્વર કે ઋષભદેવ તરીકે દરેક કે મહાવીરભગવાનની જેમ તીર્થંકર પદને પામી જાય છે. અહીં ધર્મગ્રંથોમાં તેમના ઉપકારને આજે પણ યાદ કરે છે ને? એક ભવના શત્રુ બીજા જ ભવમાં ભાઈ કે પત્ની પણ
બની શકે છે. સગા મિત્ર દુશ્મન બની શકે છે. રાવણનો જીવ (૧૪) ચિત્રા નક્ષત્ર = ચિ (પદ્મપ્રભુજી અને
તીર્થકર બનશે ત્યારે સીતા તેમના ગણધર થશે. અગ્નિશર્મા અને નેમિનાથજી) ચિત્ર-વિચિત્ર પ્રસંગો, નિમિત્તો, કર્મો, આશ્ચર્યો
ગુણસેનના ભવોનું ભ્રમણ તથા વિચિત્ર સંબંધો જાણવા જેવા અને ભાવિભાવોથી સંસાર ભર્યો પડ્યો છે. કયારે કઈ ઘટના
છે. સમતાપૂર્વક સહન કરનાર બોરડીના ઝાડનો જીવ બીજા જ કે દુર્ઘટના બની જશે તે કહી કે કલ્પી ન શકાય. કૂણિક
ભવમાં મરૂદેવા બની મોક્ષે ગયો જ્યારે સમતા ખોઈ મમતા દ્વારા ભગવાનનું સામૈયું છતાંય છઠ્ઠી નરક, રાજા ભર્તુહરિની
રાખનાર લલિતાંગે સંસાર વધાર્યો. સંકેત એવો કે સાગરિકો પ્રાણપ્યારી રાણી-પિંગલાનો દુરાચાર, સૂર્યકાંતા દ્વારા પ્રદેશી
સમતા હેતુ સામાયિક અવધારે અને અણગારો મૃત્યુપર્યત : રાજાને મરણાંત કષ્ટ છતાંય રાજાની દેવગતિ, ઉદાયન રાજર્ષિ
સમત્વ સંભાળે. ઉપર અભિચિ દ્વારા વિષપ્રયોગ છતાંય રાજર્ષિને કેવળજ્ઞાન અને મોક્ષ ઉપરાંત અવસર્પિણી કાળમાં થયેલા દસ અચ્છેરા વગેરે
(૧૮) જયેષ્ઠા નક્ષત્ર = જાજે : જયેષ્ઠ અને લઘુ મુગ્ધ બનાવી દે તેવી ઘટનાઓ છે.
ભ્રાતા-ભગિની, સાસુ-વહુ, જેઠાણી-દેરાણીની જેમ ગુરુ
શિષ્ય, જયેષ્ઠ કે લઘુ ગુરુભાઈઓના લોકોત્તર સંબંધો પણ (૧૫) સ્વાતિ નક્ષત્ર = સ્વા: સ્વાતિ નક્ષત્રમાં
નિશ્ચયનયની દૃષ્ટિએ ફક્ત વ્યાવહારિક છે. ઉમ્મરમાં પડેલું જલબિંદુ છીપમાં જઈ જેમ અસ્સલ મોતી બની જાય છે. મોટા પણ દીક્ષામાં મોડા એવા મરૂદેવા માતા પ્રથમ મોક્ષે ગયા. તેમ યોગ્ય કાળે યોગ્ય જીવોને આપેલ થોડો પણ ઉપદેશ તારક ઉમરમાં મોટા પણ દીક્ષામાં નાના રાજીમતી પણ બની જાય છે. બુઝ, બુઝ, ચંડકૌશિક તું બુઝ! અથવા ઉપશમ- નેમિનાથજીની પહેલાં જ કલ્યાણ સાધી ગયા. મોટા પુંડરિક વિવેગ-સંવર વગેરે શબ્દોની ત્રિપદીઓ અથવા “ઉધ્ધનેઇ વા, મોક્ષે ગયા. નાનો કંડરિક નરકે. મોટો ધવલશેઠ નરકગામી વિગમેઇ વા, ધુવેઈ વા” જેવા અલ્પોપદેશો પણ ધારણાતીત બન્યો અને નાના શ્રીપાળ દેવલોકે. હેમચંદ્રાચાર્યજી મોક્ષે અસર કરી ગયા હતા. જેના કારણે ચંડકૌશિક, ચિલાતીપુત્ર કે પાછળથી જવાના જ્યારે શ્રાવક કુમારપાળ તો નિકટમાં. “તું ગણધરો વગેરે બોધ-પ્રબોધ પામી ગયા હતા. બાકી નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો-ખારા જળનો અયોગ્યને અપાયેલ ઉપદેશ પથ્થરનું પાણીથી સિંચન દરિયો ભર્યો, મીઠા જળનો લોટો.” બરોબર બને છે, તેથી કોઈ પ્રતિ દુભવો ન કરી દયા
' (૧૯) મૂળ નક્ષત્ર = મૂ (સુવિધિનાથજી) : મૂળ લાવવી, ભવસ્થિતિ ચિંતવવી. '
જો સડી જાય તો જંગી ઝાડ પણ પડી જાય. પરમાત્મા પૂજા, (૧૬) વિશાખા નક્ષત્ર = વિ (સુપાર્શ્વનાથ અને સામાયિક, પ્રતિક્રમણ, દાનધર્મ, તીર્થયાત્રા અને શ્રમણોની સેવા પાર્શ્વનાથજી) : વિશાળ ચૌદ રાજલોકના વ્યાપનું વિશિષ્ટ જેવા પાયાના ગુણો કે માત-પિતાની દરકાર કર્યા વિના ઊંચા ચિંતન કરવું, વિજ્ઞાનબોધ કરી અનુપ્રેક્ષાઓ કરવી તે બાર ધર્મની વાતો કરવા ગયા કે સમાજસેવાના લક્ષ્યો લઈ જે કૂધા ભાવનાઓમાંથી અનિત્ય, અશરણ જેવી લોકસ્થિતિ ભાવના છે. તે કદીય સફળ ન બન્યા. કારણમાં પાયો જ મજબૂત ન હતો. ભગવાને બાર પ્રકારી ભાવનાઓથી સદાય મનને ભરેલું નિંદમણિયાર શ્રેષ્ઠી પૌષધ કરનારા છતાંય મૃત્યુ પશ્ચાતુ પોતાની રાખવાની ભલી ભલામણ કરી છે. વળી તે ૧૨ની સાથે જ બાંધેલ વાવમાં દેડકો બન્યા કે દેવદ્રવ્યના ભક્ષણના પાપે મૈત્રી–પ્રમોદ-કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ પણ દ્રવ્ય-ક્ષેત્ર- શુભંકર શેઠનું ધનોતપનોત નીકળી ગયું. તેમાં મૂળ કારણ કાળ અન ભાવ સાથે વાજી લવાળા માનસ તવથા તરબતર છે આરાધનાનાં લક્ષ્યો ચૂકી ગેરમાર્ગે ગયેલ મનોભાવના થાય છે. અન્યથા નાની-નજીવી બાબતોમાં આત્મા રાગ-દ્વેષના કે આચરણ. લેપથી ખરડાય છે. દાન-શીલ અને તપ કરતાંય ભાવધર્મ
(૨૦) પૂર્વ અષાઢા નક્ષત્ર = પૂ./અ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પુણિયા જેવા ભાવશ્રાવકો ઊર્ધ્વગતિ પામ્યા
(શીતલનાથજી) : પૂર્વકાળમાં થઈ ગયેલા અષાઢીશ્રાવક જેવા જ્યારે ભાવ વિનાના કંડરીક વગેરે પતન પામી ગયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org