________________
૩૦૭
ઝળહળતાં નક્ષત્રો કર્યું પણ તે પછી મૂછિત દેહને મૃત માની જંગલમાં ત્યાગી પવનંજયે ત્યાગ કર્યો, છતાંય તે સતી નારીએ પરપુરુષનો વિચાર દેવામાં આવ્યું, ત્યારે વનના પવનથી ફરી ચેતનવંત બનેલ તે સુદ્ધાં ન કરી પવિત્ર ગુણોથી વરસો વિતાવી દીધા અને તે પછી સાધ્વીની સેવા એક સાર્થવાહે કરી પણ તેમાંથી થયેલ પણ સાસુએ આપેલ કલંક સમયે પણ લગીર ડગ્યા વગર અતિપરિચય અને ભાવિની કુકલ્પનાના કારણે તે આર્યા ગુણ વ્રતોમાં રહી ઐતિહાસિક પાત્ર બની. સાર્થવાહની ભાર્યા બની ગયેલ.
(D) અસાર આ સંસારમાં સારભૂત હોય તો તે છે (D) હાસા-પ્રહાસા નામની બે દેવીઓને પરણવાના સ્ત્રી, જેની કુખેથી, હે વસ્તુપાળ! તમારા જેવા સદાચારીનો અભરખામાં કામાસક્ત કુમારનંદી સોનીએ ચંપાનગરીની જન્મ થયો છે,” એમ કહીને સ્તંભન તીર્થના પાર્શ્વપ્રભુના દર્શન પોતાની ૫૦૦ પત્નીઓને ખોઈ, માનવજન્મારો પણ ખોયો એકતાન બની કરી રહેલ વસ્તુપાળની માતા પ્રતિ આદરભાવ અને અંતે દેવ બનવાની લાલસામાં આત્મહત્યા કરી નાખી, તોય એક જૈન સાધુએ દર્શાવી નારીને નારાયણી દર્શાવી હતી. ઢોલી દેવ બની દેવીઓની સેવા કરવાનો વારો આવ્યો.
એક વખતના સંયોગ માત્રથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જેમ અગ્નિમાં ઘી હોમવાથી જ્વાળા તેજ બને છે, જીવોની હિંસા અને અસંખ્ય સમૂર્શિમ જીવોની હિંસાનું પાપ તેમ કામસેવનથી કામવાસનાઓ વધે જ છે અને સદાય જો મનને સતાવી જાય તો દોષોના સ્થાને ગુણો ગોઠવાઈ માટે કામવિરામ કેળવી લેવાય તો તે પછી મૈથુનસંજ્ઞા ઉપશાંત જાય. દુરાચારીઓ માટે નારી નાગણી સમાન છે, જ્યારે બની શકે છે. વિજાતીય પરિચયો, પ્રણયો અને પાપાચારોથી સદાચારી માટે નારી પણ નારાયણી બને છે. બચનારો જ સાધુ પદ સુધી પહોંચી શકે છે.
(3) સત્સંગ, સદ્વાંચન, સુશ્રવણ (CULTURED (2) luon 2 Leloi PAY COMPANY, READING AND LISTENING) (ESTABLISHMENT OF VIRTUES AGAINST કલ્યાણમિત્રની સંગતિ, વિકારી-વિલાસી પુસ્તકોનો ત્યાગ અને DEMERITS) કુદરતનો નિયમ છે તે પ્રમાણે જે દોષ સતાવે
સદાચારીઓ પાસેથી ધર્મશ્રવણ કરનારને બ્રહ્મચર્ય પાલન સરળ તેના પ્રતિકાર માટે તેના પ્રતિપક્ષ ગુણની સ્થાપના મનમાં કરવી. બની રહે છે. એક સારું પુસ્તક તો સો મિત્રોની ગરજ સારે વાસના-વિકારના પ્રતિપક્ષે બેસનાર ગુણો છે સ્નેહ, વાત્સલ્ય, છે. વર્તમાનકાળના ચલચિત્રો, બીભત્સ ફોટા, પોસ્ટરો પ્રેમ કે રુચિસભર કાર્યોમાં વ્યસ્તતા. બાકી ખાલી પડેલું મન વગેરેથી બ્રહ્મવતધારીઓએ ખાસ બચવાનું છે. શેતાનનું ઘર બની શકે છે, પાપ સંતાપ અને પશ્ચાત્તાપ પેદા
. (A) વૈભારગિરિ ઉપર પધારેલા સુધર્માસ્વામીજીના કરનાર થાય છે.
સત્સંગ માત્રથી જંબુકુમાર ભરયુવાવસ્થા છતાંય વૈરાગી બન્યા | (A) આબુના જિનાલય નિર્માણના વિદનોને દૂર કરવા
હતા. ઘેર જતાં શત્રુઓ માટેના શસ્ત્રો દેખી વિશેષ બોધ સ્વયં અઠ્ઠમનો તપ કરી દેવીને હાજર કરી દેનાર વિમલ મંત્રીએ
પામી, ફરી સુધમસ્વામી પાસે આવી જઈને, આજીવન માગી માગીને સંતાનસુખ ન માગતા, જિનમંદિરની પૂર્ણાહુતિ
ચતુર્થવત લઈ લીધું, તે પછી જ ઘેર પાછા ફર્યા હતા. માંગેલ. અંબિકા દેવીએ તથાસ્તુ કરી વિઘ્નો દૂર કર્યા પછી
| (B) રામચંદ્રજીના પરિવારના પૂર્વજ હતા વજબાહુ, મંત્રીશ્વરે જીવનભર શુભ પ્રવૃત્તિઓ કરી વાસનાને ધકેલી
જેઓ મનોરમા નામની કન્યાને પરણી જ્યારે સાળા ઉદયસુંદર હતી.
સાથે પાછા વળી રહ્યા હતા ત્યારે અધવચ્ચે એકાંત પર્વત ઉપર | (B) આલિગ નામના મંત્રીએ રાજા કુમારપાળના
ધ્યાનયોગી બની સાધના કરી રહેલ જૈનમુનિના સત્સંગ માત્રથી કહેવાથી તેમના ૯૬ દોષી જાહેર કરી દીધા હતા, પણ
નવપરણિત છતાંય વાસના ત્યાગી દીક્ષિત થયા હતા. શૂરવીરતા અને પરનારી-સહોદરતા નામના બે ગુણો બધાય અવગુણોને ઢાંકી દેનારા જણાવ્યા હતા. પરસ્ત્રીને માતા-બહેન
(C) સોક્રેટીસનો સત્સંગ માણી રહેલ યુવાનમિત્રની
જિજ્ઞાસા સંતોષવા તેમણે ગૃહસ્થના શીલધર્મને આવકારતાં કે પુત્રી સમાન માનનારા કુમારપાળ ભાવિમાં ગણધર
કહેલ કે પ્રજાઉત્પત્તિ માટે અબ્રહ્મ સેવન ચલાવી શકાય પણ થવાના છે.
વિષય વાસનાને વશ વિજાતીય સંગ વારંવાર કરનારે (C) પૂર્વકર્મના દોષથી નવોઢા અંજનાસુંદરીનો પતિ
કબરના કફનની તૈયારી કરી લઈને પછી પાપમાં પડવું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org