________________
ઝળહળતાં નક્ષત્રો.
૪૪૯
કરીને જિનમંડનગણી (પંદરમી સદી) સુધીમાં ગુરુશિષ્યની આ આ નગરમાં પૂર્ણ કરી હતી. તો સિદ્ધર્ષિએ “ઉપમિતિબેલડી સંબંધિત અનેક રૂપક રચનાઓ થઈ છે.
ભવપ્રપંચાકથા” વિ.સં. ૯૬૨માં આ જ નગરમાં લખી હતી.૨૧ જૈન-પરંપરામાં રૂપક સાહિત્યના મહત્ત્વને લીધે પ્રથમ હેમચંદ્રાચાર્ય આ સર્વ રચનાઓથી જ્ઞાત હોય જ. તેના સ્વરૂપની ચર્ચા અસ્થાને નથી. અંગ્રેજી સાહિત્યમાં જેને હરિભદ્રાચાર્યની “સમરાઇશ્ચકહા' નિર્દિષ્ટ ભવભીરતા અને Allegory કહે છે તે રૂપકાત્મક સાહિત્યમાં અમૂર્ત ભાવોને મૂર્ત ઉપમિતિ નિરૂપિત ભવપ્રપંચોની સભાનતા ધર્મપુરૂષ રૂપે ઉપસ્થિત કરવામાં આવે છે. હૃદયના સૂક્ષ્મ ભાવો હેમચંદ્રાચાર્યમાં વર્તાય જ. પરિણામે તેમણે કુમારપાળનું એ રીતે ઇન્દ્રિયોનો વિષય બની શકતા નથી, જ્યારે તે જ ભાવો ઉપમા ઘડતર કર્યું કે તે માત્ર “પરમમાહેશ્વર' ન રહેતાં પાછળની રૂપક દ્વારા સ્થૂળ-મૂર્તરૂપ ધારણ કરે છે તો ઇન્દ્રિયગોચર થતાં અવસ્થામાં “પરમાણંત' બન્યા. તેમણે જ આચાર્યને પોતાને માટે વધારે સ્પષ્ટ અને બોધગમ્ય બને છે. ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત “યોગશાસ્ત્ર' રચવા વિનંતી કરી. ‘વીતરાગસ્તવ' અને ત્રિષષ્ટિ રૂપમાં પ્રત્યક્ષ થતાં તે સૂક્ષ્મ ભાવો સજીવ રૂપ ધારણ કરે છે શલાકાપુરુષચરિત્ર પણ એમને માટે જ લખાયા.૨૨ અને હૃદયને અત્યધિક પ્રભાવિત કરવા સમર્થ બને છે. તેથી
આમ હેમચંદ્રાચાર્યે રૂપક સાહિત્ય ભલે ન લખ્યું, પરંતુ રૂપક સાહિત્યમાં અમૂર્તિનું મૂર્તમાં વિધાન પ્રચલિત થયું.૧૫
ગુરુશિષ્યની બેલડીને કેન્દ્રમાં રાખીને, જેમાં તમામ પાત્રો જૈન આગમ સાહિત્યમાં “ઉત્તરાધ્યયનસૂત્ર”, ભાવાત્મક-રૂપકાત્મક હોય અને હેમ-કુમારને માનવ તરીકે જ “સૂત્રકૃતાંગ”, “જ્ઞાતાધર્મકથા” વગેરેમાં આવા રૂપકો છે. પરંતુ રજૂ કરીને હિંસાત્યાગ, મદિરાયાગ, સપ્તવ્યસન નિષ્કાસન, તે અલ્પશબ્દ દેહયુક્ત અને કૂટ-કોયડારૂપે છે. સંપૂર્ણ રૂપક અપુત્રમૃતકધન ત્યાગ, પરસ્ત્રીગમન ત્યાગ આદિ અનેક કથા તરીકે સિદ્ધર્ષિકૃત ‘ઉપમિતિભવપ્રપંચાકથાનું સ્થાન મુદ્રાઓને આવરી લેતી રૂપકાત્મક રચનાઓ જૈન સાહિત્યમાં ભારતીય સાહિત્યમાં સર્વોત્તમ છે.૧૭ એક રૂપકાત્મક ધર્મકથા થઈ છે. તરીકે તેનો પ્રભાવ પરવર્તી જૈન સાહિત્યમાં-સંસ્કૃત પ્રાકૃત હવે હેમકુમાર સંબંધિત રૂ૫ક રચનાઓ અંગે બંનેમાં–છેક સત્તરમી સદીના ઉપા. યશોવિજયજી સુધી વિસ્તર્યો વિચારણાનો ઉપક્રમ છે.
૧-મરાનપરબ-વ્યશપાલ | હેમચંદ્રાચાર્યના સમકાલીન મલધારી હેમચંદ્રાચાર્યે પણ રૂપકકથાઓ રચી છે. તેમની પ્રાકૃત કથા “ભવભાવના'માં સંસ્કૃત
વિ.સં. ૧૨૨૯માં કુમારપાળનું અવસાન થયું અને ‘ભુવનભાનુકેવલચરિતમ્ રૂપક રચના છે તે ઉપરાંત તેમણે
અજયપાળ ગાદીએ આવ્યો (વિ.સં. ૧૨૨૯-૩૨). ગુજરાતની ઉપદેશમાલા” અપરનામ “પુષ્પમાલા”માં પણ રૂપકોની રચના
સંસ્કારિતાના અંધકાર યુગના પ્રારંભે મોઢ વણિક ગોત્રના અને કરી છે. પરંતુ કલિકાલસર્વજ્ઞ આ ક્ષેત્રમાં કોઈ પ્રદાન કર્યું
અજયપાળના મંત્રી યશપાલે “મોહરાજપરાજય” રૂપકાત્મક નથી. હેમચંદ્રાચાર્ય ઉપમિતિથી પ્રભાવિત થાય એવા ઐતિહાસિક નાટક લખ્યું અને તે ધારાપદમાં મહાવીરમૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવ સંજોગો હતા. ઇતિહાસ જોઈએ તો ગુજરાતની સંસ્કૃતિને
પ્રસંગે ભજવાયું હતું.૨૩ આ નાટકમાં કવિએ હેમચંદ્રાચાર્યની પોષનારાં બે નગરો–વલભી અને ભિન્નમાળ. વલભી ભાંગ્યું
ખૂબ પ્રશંસા કરી છે. અજયપાળના રાજયમાં આ નાટક આઠમી સદીમાં અને ભિન્નમાળનો વૈભવ ટક્યો અગિયારમી
ભજવાયું એનો અર્થ એ થાય કે તત્કાલીન સમાજમાં હેમકુમાર સદી સુધી ૨૦ બંને નગરોનાં લુપ્ત થતાં વિદ્યાતેજ, આધ્યાત્મિક લાક
લોકહૃદયમાં દિવ્યમૂર્તિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. સાહિત્યની સરવાણીઓ, ધર્મઝરણાંને પાટણે ઝીલીને સર્વને પ્રસ્તુત નાટક સંપૂર્ણતયા રૂપક છે; તેમાં હેમ-કુમારની સવાયાં કરી આત્મસાત્ કર્યા.
જોડી અને વિદૂષક સિવાયનાં તમામ પાત્રો ભાવાત્મકઆમ ભિન્નમાળની ધર્મ અને સાહિત્યની પરંપરાઓ રૂપકાત્મક છે. પાટણમાં ઊતરી. વળી જૈન રૂપક સાહિત્યના સમર્થક ત્રણ કથાવસ્તુ-કુમારપાળે મોહરાજનું સ્વરૂપ જાણવા જૈનાચાર્યો આ નગર સાથે સમ્બદ્ધ હતા. ‘સમરાઇચકહાના મોકલેલો જ્ઞાનદર્પણ નામે ગુપ્તચર સમાચાર આપે છે કે સર્જક હરિભદ્રાચાર્ય આ નગરમાં અવારનવાર વિહાર કરતા જનમનોવૃત્તિ નગર કબજે કરીને મોહરાજે વિવેકચંદ્ર રાજા,
હતા. ઉદ્યોતનસૂરિએ પ્રાકૃત કથા ‘કુવલયમાલા'–શક સં. ૭00- રાણી શાન્તિ અને પુત્રી કૃપાસુંદરીને નિર્વાસિત કર્યા છે. એ પણ ક?
છે. '
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org