________________
૫૯૦
જિન શાસનનાં શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમઃ સંસ્કાર-સુધારક, સુધાકર
સુભાષિત–શાર
ચિંતક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી) अप्पदीवो भव-अप्पा सो વિચારે છે તે ભૂતકાળની ભૂલો અને ભાવિકાળની परमप्पा
ભયંકરતાને ભેટે છે. પંચમજ્ઞાન સુધી પહોંચવા
જ્ઞાનપદની જેમ અભિનવપદ જ્ઞાનપદની આરાધના (૧) ભવભ્રમણનું મૂળ કારણ છે ચિત્તભ્રમણ, જેની વિશ્રાંતિ માટે છે ધ્યાનયોગ. સર્વજ્ઞ ભગવંત પ્રણિત
સ્થિતપ્રજ્ઞતા પ્રદાન કરે છે. શુભક્રિયાઓનું ફળ છે શુભભાવનાઓની શુભધ્યાનની
સાંસારિકોને પૈસા અને પરિવારના બંધન છે, ગર્ભવતીને ઉત્પત્તિ. માટે જ પ્રસારણપ્રધાન જ્ઞાન કરતા
પેટમાં રહેલ સંતાનના બંધન છે, વેપારીઓને સરકાર આચરણ- પ્રધાન જ્ઞાન ક્રિયાયોગી મહાન છે. માટે અને સમાજના બંધન છે, તેમ સર્વે જીવોને છેલ્લે સુધી પણ સંસારી કરતાં શ્રમણ મહાન છે.
શરીરના બંધન છે, તે બધાય બંધનો ગમે તેટલા
ગમે તોય તારનાર નથી, બલ્ક વ્રત-નિયમના (૨). અહંકારના અલંકાર વગરનો, બુદ્ધિના પ્રદર્શન કે આકર્ષણ વિનાનો એક આત્માર્થી સંયમી શ્રેષ્ઠ આરાધક
બંધન મુકિતનું કારણ છે. કહી શકાય, ભલે પછી તે પ્રવચન-પ્રભાવક, લેખક,
પૂર્વકાળમાં ધાર્મિકતા સવિશેષ હતી કારણમાં ચિંતક કે કળાકુશળ ન પણ હોય. તેવો
વાતાવરણમાં સાદગી-સચ્ચાઈ અને સ્થિરતા હતી. ખાખી વૈરાગી, નિઃસ્પૃહી-નિરાગી આત્માર્થી સ્વાર્થી નહીં
આજના સમયે ધર્મની ધજા આડંબરો અને આકર્ષણો પણ પરમાર્થી હોય છે.
વચ્ચે ફરકવા લાગી છે, સચ્ચાઈને તમાચા પડે છે જ્યારે
લુચ્ચાઈને વાચા મળે છે, સાથે વાહનવ્યવહારની ધમાલકર્મબંધ અને સંસાર સર્જનનું મૂળ કારણ છે રાગ-દ્વેષ
ધામધૂમ વચ્ચે ધર્મ અસ્થિર બની ગયો છે. અને મોહ. રાગને જીતવા માટે છે જ્ઞાનપદની આરાધના, દ્વેષ દોષને હણવા દર્શન સાધના જરૂરી છે. (૮) જન્મ એ તો મહારોગ છે, જીવન એ રોગો વચ્ચેનો જ્યારે મોહવિજેતા બનવા માટે છે ચારિત્રાચાર.
ઉપચાર છે, જીવન જીવતાં આવી જતી જરા એ વળી સમ્યક દર્શન-જ્ઞાન-ચાત્રિની આરાધના બની જાય
અભિમાન ટાળવા એક ઉપકાર છે અને છેલ્લે આવી છે મોક્ષમાર્ગ.
જતું મૃત્યુ સર્વે રોગોનો નાશ છે. જો તે હકીકત સત્ય
ન હોત તો, જિનશાસન જન્મદિનને વધાવવા કરતાં એક સાધકાત્મ માટે સ્વાધ્યાય-સંયમ અને સદ્ભાવના ચારિત્રજીવનના પ્રાણ છે, બ્રહ્મચર્ય સમાધિ સાંસારિક
સમાધિમરણને સુધારવા કેમ કહેત? ઉપાધિ વિરુદ્ધ ત્રાણ છે, જ્ઞાનોપાસના તે તો (૯) માનયુક્ત માનવી મન મારીને પણ મહામંત્ર નવકારનો આત્મપ્રકાશક ભાણ છે, જ્યારે તપ-ત્યાગ અને
સત્કાર કરે, જાપ જપે તે જ એક ચમત્કાર છે; છતાંય તિતિક્ષા બધીય વ્યાધિ વચ્ચે પણ ઉપાય રામબાણ
ચમત્કાર માટે નવકાર નથી ગણવાનો, કારણ કે છે, માટે જ પ્રવજ્યાનો પંથ ગુણોની હીરાબાણ છે.
ચમત્કાર એ ધર્મની વ્યાખ્યા નથી. ભવનો
નિર્વેદ=જગત-પ્રતિ ઉદાસીનતા અને (૫) ભૂતકાળનું રોવાનું નથી, ભવિષ્યને જોવાનું નથી તેમ
સંયમમાં
સંવેગ=અપ્રમાદ એ છે સત્યધર્મ. સાથોસાથ વર્તમાનને ખોવાનું નથી. જે વર્તમાનમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org