Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 680
________________ ૬૬૪ જિન શાસનના સાથે શું કામ ન કરવું? ઘરના બધાની સાથે મિચ્છા મિ નવકાર”માં આ વાત ખૂબ વિસ્તારપૂર્વક આલેખવામાં આવી દુક્કડમ્ કરી લીધું. એમને પૂછી નવકારમંત્ર ગણવાની શરૂઆત છે. ચૌદપૂર્વનો સાર-સર્વ પાપપ્રણાશક-સર્વ લબ્લિનિધાનકરી. શાંતિ માટે ઓરડાને અંદરથી બંધ કર્યો. હવે અંદર સર્વમંગલોનું માંગલ્ય, સર્વકર્મવિદારક, વિષમવિષહર, નવકાર મહામંત્રની ધૂન લાગી. વીસ-પચ્ચીશ નવકાર થાય સંસારોચ્છેદક, સર્વસિદ્ધિપ્રદાયક નવકાર મહામંત્ર પરની આપણી એટલે “સર્વ જીવો ને ખમાવું છું'' સો પાપમુક્ત બનો, સો પણ શ્રદ્ધા ખૂબ અધિક બને એ જ શુભેચ્છા સહ. રોગમુક્ત બનો, સો દુ:ખમુક્ત બનો વગેરે' ભાવનાઓ એમના કલ્યાણમિત્ર મૈત્રી આદિ ભાવોના ખૂબ જ પ્રેમચાલી. ત્રણ ચાર કલાક પસાર થયા. એને ભયંકર ઊલટી થઈ. આદર-પ્રચાર-પ્રભાવવાળા પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી એ બેહોશ બની ગયો. ઘરના સૌને ખ્યાલ આવ્યો કે ડોક્ટરના ગણિવર મહારાજ. (સંપૂર્ણ) કહેવા મુજબ જ હવે આ ચાલ્યો પરલોકની વાટે. થોડીવારે એ સ્વસ્થ બન્યો. પાણી માંગ્યું. જે ગળું પાણીનું એક ટીપું પણ રસલ્હાણના રસિયા અને શ્રીપાલ અંદર નાખવા ના પાડતું હતું એ ગળા અને પેટે પાણીના ૨ રાસના સાધક ૩ લોટા અંદર આવવા દીધા. નવકાર અને શુભભાવનાનો ક્રમ આચાર્યપદમાં અર્થાતુ જૈન શાસનના ત્રીજા પરમેષ્ઠી ચાલુ જ હતો. એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે એણે પદમાં સ્થાન પામવાની પોતાની સંપૂર્ણ પાત્રતા અને ક્રમ પામવા ચા-પાણી લીધા. ધીરે ધીરે દૂધ-રાબડી પર એ આવ્યો. એક અઠવાડિયામાં એ શીરો લેતો થઈ ગયો છતાં એ પદ ન સ્વીકારવા છતાં ભાવથી આચાર્યતુલ્ય અધ્યાત્મ ઉપનિષદ્ વેત્તા પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ડોક્ટરને બતાવ્યું. એ આશ્ચર્યચકિત થઈ ગયા. એમની મહારાજાએ આમૂલચૂલ જાદુ સજર્યો છે. એ પૂજ્યોના પડખા સલાહ મુજબ અટ્ટાવીશ દિવસ સીટિંગ લાઈટ (ડીપ એક્સ સેવનાર અનેક શ્રાવકો પૈકીના એક શ્રાવક રત્ન તે રે)ની ટ્રીટમેન્ટ થઈ. જીવનની આશા બંધાણી. હવે એની બાબુભાઈ કડીવાળા-નવસારીવાળા–તેઓ તા. ૧૮-૧૦ધર્મશ્રદ્ધા ખૂબ વધી ગઈ. સવારે ચાર વાગે ઊઠવાનું. ક્ષમાપના ૨૦૦૩ના દિવસે ખૂબ જ સમાધિભાવમાં રહીને નમસ્કાર ચિંતન-નવકારજાપ-સામાયિક-પ્રતિક્રમણ-જિનપૂજા વગેરે મહામંત્રને તથા મહાવિદેહમાં વિચરતા અરિહંતદેવ શ્રી સીમંધર સારી રીતે કર્યા બાદ ૯=૦૦-૯=૩૦ વાગે નવકારશી. પછીથી યોગ હોય તો જિનવાણી શ્રવણ-ભોજન. આરામ બાદ ૨-૩ સ્વામી ભગવાનને મનમાં રાખતાં રાખતાં આ ફાની દુનિયાને સામાયિક-સાંજે સમયસર ચોવિહાર-પ્રતિક્રમણ–યોગ હોય તો છોડી ગયા. સાધુ મહારાજની ભક્તિ, નવકાર ગણતાં ગણતાં ઊંઘવાનું. પરોપકાર રસિક પૂ. પંન્યાસજી મહારાજશ્રી પાસેથી ઊંઘમાં પણ નવકારના ટક–ટકની જેમ તાલબદ્ધપણે “નમો પરોપકાર કરવાનો સુંદર ગુણ આત્મસાત્ કરવાની ભાવનાવાળા અરિહંતાણં'નો જાપ આદિ. બાબુભાઈએ ભારતમાં અને પરદેશમાં શ્રી સિદ્ધચક્ર પૂજનલગભગ સં. ૨૦૩૮માં એનો દેહવિલય થયો. એ પૂર્વે શ્રીપાળ રાજાના રાસનું વિવેચન-શ્રી અહેતુપૂજન-શ્રી સીમંધર નવકારની અજબની શ્રદ્ધાપૂર્વક ત્રીશથી પણ વધુ વર્ષ સુધી ખૂબ સ્વામી ભગવાનની ભાવયાત્રા-ધ્યાનની મહત્તા અને એની સુંદર ધર્મ આરાધના કરી. સમજણ આપવા દ્વારા અનેક ભવ્યાત્માઓને શ્રી સિદ્ધચક્ર આ આરાધક લખે છે કે કેન્સરનો રોગ મને ઉપકારક આદિની સેવા અભિમુખ કર્યા હતા. સેવામાં સ્થિર કર્યા હતા. બન્યો છે. આ રોગ પૂર્વે મારું જીવન ધર્મશજ હતું. એમણે આ અંગે સાહિત્ય પણ પ્રકાશિત કર્યું છે. રાત્રિભોજન, ફીચરનો ધંધો, મોડી રાત સુધીના ઉજાગરા, તેઓશ્રી અવારનવાર સાધુ-સાધ્વીજી મહારાજને પણ બીજાની ઉન્નતિ દેખી નારાજ થવું-આર્ત-રૌદ્ર ધ્યાનમાં પીડાવું પોતાના અનુભવની વાતો જણાવતા હતા. અમારા પૂ. ગુરુદેવ વગેરે ભરચક હતું. આવા મારા જીવન વચ્ચે જ મને એક ૧૦૮ વર્ધમાન આયંબિલ ઓળી આરાધક શ્રી સંઘ હિતચિંતક કલ્યાણમિત્ર જિનવચનશ્રવણ માટે લઈ ગયો. ત્યાં મને ખૂબ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સુંદર માર્ગદર્શન મળ્યું કે મને કેન્સરની બિમારી વખતે અને પાસેથી પણ એમણે જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કરેલો. એમને સિદ્ધચક્ર તે પછીથી સવિશેષ માર્ગદર્શક બન્યું. આ આરાધક શાહ પૂજન ભણાવતા, નવપદજીનું મહત્ત્વ સમજાવતા, શ્રીપાળ ગુલાબચંદભાઈ માસ્તર જામનગરવાળા. “અભિંતચિંતામણિ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720