________________
૬૭૨
જિન શાસનનાં
તો સિદ્ધચક્રપૂજન ભણાવવા માટે સામી વ્યક્તિ કોણ છે એવી પાર્યા બાદ હિંમતભાઈને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. કોઈ પણ જાતની વિશેષતા જાણ્યા વગર જ પૂજન ભણાવવાનું દઢસત્ત્વવાળા એમણે સંપૂર્ણ રાત્રિ પ્રભુજીના આલંબને સ્વીકારી લેતા હતા. જેમણે નવપદજીની ભક્તિ કરવા- કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ વીતાવી. આવી રીતે પ્રભુજીના ધ્યાનનો કરાવવામાં જ રસ હોય એ બીજી-ત્રીજી વાતોમાં પડે જ શું લ્હાવો અનાયાસે જ મળી ગયો. એથી આ આરાધકને મન ખૂબ કામ.....?
જ પ્રસન્નતા હતી. ખાધું બગાસું અને મળી ગયું પતાસું. વિશુદ્ધિવાળી શીલની પ્રવૃત્તિઓ : જગતના તમામ આ સુશ્રાવક પર્વતિથિએ પૌષધ કરતા હતા અને સાધુની જીવો દુઃખના દ્વેષી છે. અને સુખના અર્થી છે.-એવું જેમ જ દાઢી મૂછ તથા મસ્તકના વાળ અન્ના-બ્લેડથી નહિ પણ સમજનારા આ સુશ્રાવક તમામ જીવો સાથે આત્મૌપજ્યુ સુધી લોચ દ્વારા જ દૂર કરાવતા હતા. એમને એમની પુત્રીને પહોંચવાની ભવ્ય ભાવનાવાળા હતા અને એટલે જ જીવોની ભાગવતી દીક્ષા અપાવેલી. અને એ દીક્ષા મહોત્સવમાં...... વિરાધના ન થાય એવા શુભ હેતુથી એઓ અષાઢ ચોમાસામાં વરસીદાનનો વરઘોડા વગેરેમાં એમની શ્રીમંતાઈને શોભાવે પોતાના રહેઠાણ મુંબઈ નગરથી બહાર ન જવાના વિચારવાળા એવી રીતે લક્ષ્મીનો શુભ ઉપયોગ કરેલો હતો, કહો વાવેલી. હતા. વર્ષા–ચોમાસાના ચાર માસ સિવાયના આઠ માસમાં
એમની વિશેષતા : જ્યાં યાત્રિકોની અવરજવર ઓછી સિદ્ધચક્ર પૂજન ભણાવવા કે શાસનના અનેકાનેક કાર્યો માટે
હોય તેવા જૈન તીર્થમાં–વેકેશન વગેરે રજા સિવાયના સમયમાં મુંબઈ બહાર જવાનું થાય તો પણ તેઓ પાણી ઉકાળેલું જ પીતા હતા. દરરોજ સિદ્ધચક્રનું પૂજન સંક્ષેપમાં ભણાવતા.
એક એક માસ સુધી આયંબિલપૂર્વક-મૌનપૂર્વક પૌષધ કરવા. પંચપરમેષ્ઠીને ખમાસમણા વગેરેની આરાધના કરતા હતા.
માત્ર ત્રણ કલાકની ઊંઘ લેવાની. ૨૧ કલાકે જાપ વગેરેમાં
સુંદર જિનારાધનામાં વિતાવતા હતા. બધે સફળતા ધર્મને આગળ કરવાથી મળે છે. (ધર્મ પ્રાધાન્યન સર્વત્ર સફલત્વ) એવી એમની શ્રદ્ધાના થોડા
શુભ મુહૂર્ત સ્વર્ગવાસી બનેલા એમની મરણ વખતની નમુનાઓ જોઈએ..
સમાધિ પણ સુંદર હતી. સમ્યગુ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને
તપની એમ ચાર પ્રકારે આરાધના પાપનો નાશ કરવા માટે (૧) એઓ સિદ્ધચક્ર પૂજન ભણાવવા મહારાષ્ટ્રના
સમર્થ છે. આવી આરાધનામાં યથાશક્તિ ઉદ્યમ કરનારા ભવ્ય અહમદનગર શહેરમાં ગયેલા. મુંબઈથી ફોન આવ્યો કે “તમારા ધર્મપત્ની ખૂબ જ સિરિયસ છે. તમને જલ્દીથી...મુંબઈ
જીવનો દેહ વિલય થાય તો પણ એમનું શું નાશ પામ્યું.....? આવો!” સિદ્ધચક્ર ભગવંત પર અત્યંત શ્રદ્ધાવાળા આ સુશ્રાવક આને ટ્રાન્સફર વીથ પ્રમોશન–બઢતીપૂર્વકની બદલી જ વિચારે, “પૂજન અધૂરું છોડીને ન જવાય. જિનભક્તિથી બધું કહેવાય ને.....? જુઓ આર્ષ પુરુષો શું કહે છે.....?
જ સારું થશે.” ભાવથી–ભક્તિથી–શ્રદ્ધાથી પૂજન ભણાવી જ્ઞાનદર્શનચાસ્ત્રિ, તપોરપાડઘનાશિની હિંમતભાઈ મુંબઈ પોતાના ઘરે આવ્યા તો સમાચાર મળ્યા કે
આરાધનાશ્ચતુર્કઘા, યસ્ય સ્યાતસ્ય કિં મૃત? “ધર્મપત્ની શ્રાવિકાની તબિયત સારી થઈ ગઈ છે.”
હિંમતભાઈને આરાધનાની આ કક્ષા સુધી પહોંચાડનાર | (૨) હિંમતભાઈના ઘરમાં એક વખત ટેક્ષ બાબતે
શ્રી જિનશાસન અને સદ્ગુરુઓને ભાવાંજલિ.....! સરકારી રેડ પડી. ધર્મબળવાળા એમણે કબાટની ચાવીઓ સરકારી અમલદારોને સોંપી.....હિંમતભાઈએ શરણું સ્વીકાર્યું
પંન્યાસપ્રવર શ્રી જયતિલકવિજયજી ગણિવર મહામંત્ર નવકારનું.......કબાટમાં ઘણું હોવા છતાં સરકારી ધન્ય જીવના ધન્ય મરણ સમાધિ અમલદારોને કશું દેખાયું નહીં. “જેના મનમાં શ્રી નવકાર
અમરેલી (સૌરાષ્ટ્ર)ના એ યુવાનનું નામ જયસુખ પ્રેમચંદ એને શું કરશે સંસાર.....!” વાળી વાત પર હિંમતભાઈની
શાહ ઓસવાળ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય શ્રદ્ધા ખૂબ વધી ગઈ.
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિના પ્રવચનો-પરિચય આ (૩) સાંજનું પ્રતિક્રમણ કરી હિંમતભાઈ જિનમંદિરમાં
યુવાનને ખૂબ ફળ્યો. ૨૯ વર્ષની ભરયુવાનીમાં પોતાના કાઉસ્સગ ધ્યાનમાં લીન બન્યા. પૂજારીને એમની ઉપસ્થિતિનો
સહધર્મચારિણી શ્રાવિકા સાથે એમણે બન્નેએ પૂજ્ય ખ્યાલ ન રહ્યો અને દેરાસર એમ જ માંગલિક થયું. કાઉસ્સગ્ગ
આચાર્યદેવેશશ્રીના પુનિત કરકમળે ભગવતી દીક્ષા અંગીકાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org