________________
૬૬૨
જિન શાસનના
આ છે અતિ ઉગ્ર પુચનો ચમત્કાર પાલીતાણા (ભાવનગર)ના સુપુત્રી આ બહેન જન્મથી જ
સંસ્કારી કુટુંબમાં ઉછેર પામેલા હતા. ધર્મના સંસ્કાર પામેલા યુવાન મિતેનભાઈનો દીક્ષાનો વરસીદાનનો વરધોડો
હતા. એમણે શત્રુંજયતપ વગેરે તપો પણ કરેલા. “હવે મોતથી ચાલી રહ્યો હતો. શણગારેલી બગીમાં મિતેનકુમાર શાહ
ડરવાની જરૂર નથી. સાધના-સમાધિવાળાને સદ્ગતિ મળે વરસીદાન વરસાવી રહ્યા હતા. એમની આજુબાજુ એમના
છે જ' એવા વિચારવાળા તેમણે કેન્સરની જીવલેણ બિમારીમાં માતા-પિતા ઉલ્લાસમય શોભી રહ્યાં હતાં.
જ વરસીતપ આરંભ્યો. સારી રીતે પૂર્ણ કર્યો. વરસીતપ પછી આ પિતાજી ઈર્લા-મુંબઈવાળા સુરેશભાઈ જયંતીલાલ ખરી ગયેલા વાળવાળા માથામાં પુનઃ વાળ આવ્યા. આ બહેન શાહ (અને માતાજીને) ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જેવા છે. અમોને પ્રાર્થપ્રજ્ઞાલય-તલેગાંવ (પના) -
અમોને પ્રાર્થપ્રજ્ઞાલય-તલેગાંવ (પૂના) તીર્થમાં મળેલા. મિતેને પોતાનો કમાઈ શકે એવો મોટો પુત્ર હતો, પોતાની ખુશખુશાલ હતા. ધર્મરક્ષણહાર છે જ એવી દઢ વિચારણાવાળા આર્થિક સ્થિતિ આ પ્રસંગે વધુ નબળી પડી હતી, એક આંખ
જણાયા. એમનું શુભનામ શાહ રંજનબહેન સૂર્યકાન્ત શાહ સંપૂર્ણ ચાલી ગયેલી હતી. બીજી આંખમાં મોતિયો આવેલો
દાઠાવાળા બોરીવલી() (સંપૂર્ણ) હતો. ચશ્માનો નંબર અઢાર પર પહોંચ્યો હતો. દેખવાનું ઘણું
જિનવચનનું જબ્બર અવગાહન એટલે ઓછું થઈ ગયું હતું. અનેક મોટા-મોટા આંખના સર્જનનો અભિપ્રાય હતો, “ઓપરેશન કરાવતા નહીં, જે થોડું દેખાય છે ભુવનભાનુ એન્સાઈકલોપિડિયા તે પણ બંધ થશે; શાંતિથી ઘેર બેસી રહો” દીક્ષાનો પ્રસંગ
પૂ. આચાર્યદેવ ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનું રંગેચંગે પૂર્ણ થયો, અને
સૂરીશ્વરજી મહારાજ......ન્યાય-વ્યાકરણ-આગમશાસ્ત્રમિલેન બન્યા મુનિરાજ
પ્રકરણો આદિના પ્રજ્ઞાતા તો ખરા જ પણ એ શાસ્ત્રોના નિચોડ
સ્વરૂપ તત્ત્વજ્ઞાનના પ્રવક્તા પણ, કહો જીવંત-જાગૃત શ્રી મુનિદર્શનવિજયજી
એન્સાઈક્લોપિડિયા. ચાહે ખુદની જાત હોય, પોતાનો શિષ્યાદિ પોતાને આવી અસહ્ય તકલીફમાં શાસનને પુત્રનું દાન પરિવાર હોય. એમની વાણીનું શ્રવણ કરનારા હોય કે એમના કરવાનું જે થયું હતું તે ઉગ્રપુણ્ય ઉદયમાં આવ્યું. સુરેશભાઈને સાહિત્યનું વાંચન કરનારા હોય, શિબિરના કોલેજિયન વગેરે મળી ગયા એક અજેન ડોક્ટર. દીક્ષાના વરઘોડાથી પ્રભાવિત
યુવાનો હોય એ બધાને ઉલઝન-માનસિક પીડા વગેરેની થયેલા એ ડોક્ટરે સુરેશભાઈની આંખની બધી જ વિગતો સતામણીમાંથી સ્યાદ્વાદના માધ્યમથી તત્ત્વનું માખણ બનાવી જાણી. પૂર્વના એક્સપર્ટ ડોક્ટરોના અભિપ્રાય છતાં એમણે બહાર કાઢવાના ધ્યેયવાળા હતા આ મહાપુરુષ. દા.ત. સુરેશભાઈની આંખનું ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યું. આપત્તિ-પીડામાં આવી પડેલાને એઓશ્રી વાણી દ્વારાસુરેશભાઈની દૃષ્ટિ ખુલી ગઈ. એમની લગભગ ગયેલી આંખ પત્રવ્યવહાર દ્વારા-લેખન દ્વારા સમજાવે કે :દેખતી થઈ ગઈ. જાણે ચમત્કાર થયો. ધર્મસત્તાનો વિજય થયો.
(૧) કર્મના ઉદયો વિચિત્ર પ્રકારના હોય છે. એ ઉદયને સુરેશભાઈ (વિ.સં. ૨૦૬૬ આસો) ખુશખુશાલ છે. કહે છે,
આપણા ગમે તેટલા સદ્ગુણો કે સુંદર લાયકાતની કોઈ શરમ જિંદગી સદાચારથી–સાધુ-સાધ્વીની વૈયાવચ્ચથી પૂર્ણ કરવાની
નડતી નથી. તો કર્મની આવી નફફટાઈની સામે દુઃખ શું કામ ભાવના છે.” અને એ મુજબ અત્યારે ચાલુ છે જ. (સંપૂર્ણ)
લગાડવું? જ્યારે ધર્મનું શરણ તારણહાર બને છે.
(૨) ઉદયમાં આવી ગયેલું કર્મ ભોગવ્યા વિના આત્મા એમને કેન્સરની ભયંકર બિમારી લાગુ પડેલી. મુંબઈની પરથી છૂટું પડવાનું નથી અને ભોગવવાનો અર્થ જ એ છે કે ટાટા હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલે. બે વરસ સુધીની હવે આત્મા પરથી રવાના થવાનું છે. તો પછી દુઃખ શાને ટ્રીટમેન્ટમાં એમણે છ ‘કેમો’ લીધા, ૩૨ લાઈટ લીધી, છાતીના લગાડવું? કેન્સરના એ દર્દી બહેનને તજ્જ્ઞ ડોક્ટરે સ્પષ્ટ જણાવી દીધું,
(૩) કર્મના ઉદયને કહી દો કે તું તારું બજાવ. હું મારું “બહેન! તમોને હવે સારું થવાના કોઈ ચાન્સ અમોને દેખાતા
બજાવું છું. અર્થાત્ હું મારું ક્ષમા-નમ્રતા આદિ આત્મધન નથી.”
સાચવી લઉં છું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org