________________
૬૬૦
જિન શાસનનાં દેવદ્રવ્ય વિનિયોગ
એ આવું બધું કરતો જ હતો, પણ થોડા સમયથી એ છૂટી વાત છે બનાસકાંઠાના રામસણતીર્થની. અહીં દશેરા
ગયેલું એનું મન પુનઃ જિનપૂજાની પ્રસન્નતા માણતું થયું. (વિ.સં. ૨૦૬૪) બાદ ઉપધાન થયા. નિશ્રા પ્રદાતા પૂ.
જિનભકિતથી એની શ્રદ્ધા દેદીપ્યમાન બની. આચાર્યદેવશ્રી વિજય અભયદેવસૂરિજી મ.સા. બહુ જ
કારતકી પૂનમે પહેલા રમેશને આ જૈનભાઈ કહે “ચાલ આનંદની વાત છે કે તમામ ઉપધાનની માળાની બોલી મારી સાથે પાલીતાણા શત્રુંજયની યાત્રા કરવા.” આ ભાઈ બોલનારાઓએ પોતે બોલેલી બોલીની રકમ જમા કરાવ્યા પછી એનું કુટુંબ રમેશ વગેરે પહોંચી ગયા શત્રુંજય દાદાના જ મોક્ષમાળા પહેરી. ભૂરિ અનુમોદના બધા જ સંઘમાં આવું દરબારમાં! કારતકી પૂનમનો દિવસ હતો શેઠ બોલીની રકમ થાય તો કેવું સારું? સાથે જ બધા જ સંઘો દેવદ્રવ્યનો સુંદર સામે જોયા વગરની જ ૧લી પૂજાનું ઘી બોલવા માંડ્યું એમને સદુપયોગ-વિનિયોગ તરત જ કરે તો કેવું ઉત્તમ? યાદ રહે એ બોલી મળી ગઈ. શેઠની સાથે જ રમેશભાઈએ પણ પહેલી દેવદ્રવ્યનો સુંદર વહીવટ સુચારું સંભાળ છેક તીર્થકર પૂજાનો લાભ મળ્યો. આવું લગભગ પાંચેક વર્ષ સુધી દર નામગોત્રનો બંધ કરાવી આપે છે.
કારતકી પૂનમે ચાલ્યું અને રમેશભાઈને પહેલી પૂજા કરવાનું
સૌભાગ્ય મળતું રહ્યું. ચાલો અનુમોદના કરીએ
આવી એક કારતકી પૂનમની વાત છે. પેલા શેઠ જિનભક્તિ-સાધર્મિક ભક્તિપ્રિયના સાથેજ
શત્રુંજયના દાદાની પહેલી પૂજાની બોલી બોલવા માંડ્યા. સામે એક સો જેટલી બહેનોને સદાચારપ્રિય એક ડોશીમાં પણ ઘીની બોલી ચડાવવા લાગ્યાં. લગભગ રૂા. બનાવનાર દાનવીર શેઠ
૨,૮૦,૦૦૦ સુધીની (લગભગ વિ.સં. ૨૦૦૬ની સાલની આ
વાત છે) બોલી ડોસીમાં બોલ્યા. ડોસીમાનાં કપડાં વગેરે જોઈ ઈ.સ. ૧૯૫૭ આસપાસની આ વાત છે. અમરેલીનો
આજુબાજુવાળા વિચારે, ડોસીમા સભાન અવસ્થામાં બોલે છે એક જૈન યુવાન નામે રમેશચંદ્ર મનસુખલાલ ધ્રુવ (ગટુભાઈ
કે પછી બીજી રીતે? એક બે વ્યક્તિએ ડોસીમાને પ્રશ્ન કર્યા. જેન) લગભગ બેકાર જેવી પરિસ્થિતિ. મુંબઈની સીંગદાણા, એરંડા વગેરેની સટ્ટાની બઝારમાં આંટા મારે. ત્યાંના એક જૈન
ચાલાક ડોસીમાએ કપડાના છેડા પર બાંધેલો હીરો બહાર ભાઈની આંખમાં આ છોકરો આવી ગયો. “અલ્યા જૈન છો?'
9 કાઢ્યો. પૂજારીને આપ્યો. કહે “આની કિંમત કરાવી લો,
બરાબર હોય તો બીટ મને આપજો. હું ઘીની બોલી બોલ્યા ‘હાજી' યુવાને જવાબ આપ્યો. “જો દરરોજ દેરાસરજીમાં
પછી પહેલાં એની રકમ જમા કરાવું છું ને પાણી પછીથી પીઉં દર્શન કરવા જશે! કેસરનો ચાંદલો કરજે તને દરરોજ રૂા.
છું, પણ યાદ રાખજો આ હીરો મને પાછો દાદાના દરબારની પાંચ દલાલી આપીશ.” પેલા જૈનભાઈ બોલ્યા. ત્રણ દિવસ રમેશ દેરાસરજી તો ગયો પણ માત્ર ચાંદલો કરીને જ એ
બહાર આપજો, અંદર નહીં” હીરો લઈ જનારા ભાઈ પાછા
આવ્યા-એ હિરાની કિંમત ત્યાં દાદાના દરબારમાં આવેલા ત્યાંથી પાછો આવ્યો. ભગવાનના દર્શન એણે કર્યા નહીં જ.
ઝવેરીઓએ આઠ લાખ રૂપિયાની આંકી હતી. ભાઈએ હીરો કોઈક એક દુર્ઘટનાથી એના મનમાં નાસ્તિકતા સવાર થઈ ગઈ
દાદીમાને પાછો તો આપ્યો પણ દાદાના દરબારમાં જ. હતી. બેકારીમાં એને રોજના પાંચ મળતા થઈ ગયા હતા અને માટે તો આ રકમ જાણે રૂા. પાંચસો જેવી હતી. ચોથા
ડોસીમાએ મહાજનના દેખતા જ હીરો દાદાના ભંડારમાં પૂરી દિવસથી એણે દેરાસરજીમાં ભાવથી-ભક્તિથી-શ્રદ્ધાથી પ્રભુના
દીધો. એ બોલ્યા “જે હીરા પર દાદાની નજર પડી એ હીરો
હવે મારો નહીં દાદાનો થઈ ગયો.” ડોશીમા ખુશખુશાલ હતાં. દર્શન કર્યા. પ્રભુદર્શન કર્યા વગર રૂા. પાંચ લેવાનું એને
ઘીની બોલી પેલા જૈન ભાઈને જ મળી પણ વિવેકવાન એ અન્યાયયુક્ત લાગ્યું. ૮-૧૦ દિવસ બાદ પેલા જૈનભાઈ કહે
ભાઈએ પહેલી પૂજા તો પેલા જબ્બર દાનવીર જિનભક્તિ ‘રમેશ! તું હવે દરરોજ જિનેશ્વર દેવની પૂજા કરજે. તને
પ્રિયા ડોસીમા પાસે જ કરાવી, સાથે રમેશ પણ હતો જ. રોજની રૂ!. ૫૦-૧૦૦ની કમાણીની દલાલી આપીશ.” આટલી મોટી રકમ રોજની પ્રભુપુજા કરવાથી મળતી હોય તો પાંચક વર્ષથી પેલા જૈનભાઈ અને રમેશભાઈની આ એ કોણ ન કરે ? રમેશે પૂજા કરી. એને એ ગમી ગઈ. પૂર્વે રીતની શ્રી શત્રુંજય તીર્થની યાત્રા બાદ એ ભાઈ પંચત્વ (મૃત્યુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org