________________
૫૮૮
જિન શાસનનાં
કેટલીક જોગવાઈઓ નોંધપાત્ર છે. જૈનાચાર્યોએ પુત્ર-પુત્રીને આચાર-વિચારો “સામાયિક' સ્વરૂપે શ્રમણ–પરંપરામાં સ્થાન સમાન ગણ્યાં છે. આચાર્ય જિનસેને પોતાની સંપત્તિમાં પુત્રીને પામે છે. સામાયિક-વ્રત એટલે મનની સમતા કેળવવા માટેનો પણ સરખા હિસ્સાની અધિકારી બતાવી છે–
આચારધર્મ. ધાર્મિક જીવનની દીક્ષા લેનાર આરંભે પ્રતિજ્ઞા કરે पुत्र्यश्च संविभागार्हाः समं पुत्रैः समांशकैः॥११॥
છે–‘વરોઈન મત્તે! સામાય' (હે ભગવનું, હું સમતા કે
સમભાવનો સ્વીકાર કરું છું) અન્ય કોઈ ધર્મ-સંપ્રદાયમાં -પુરુષની જેમ સ્ત્રી પણ મોક્ષની અધિકારિણી છે. શૈવ
સમતાને આટલું કેન્દ્રસ્થાન અપાયું નથી. જૈનધર્મની મૈત્રી, વૈષ્ણવ મંત્રોનો પણ આવો વિચાર અનેક સ્થળે રજૂ થયો છે.
પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ પણ જૈનધર્મના પાંચવ્રતો પૈકી “અહિંસાવત’ આચારમાં પ્રકારાન્તરે જુદી જુદી કક્ષાના માનવ-માનવ વચ્ચે હાદિક સમદષ્ટિ શીખવે છે. પં. સુખલાલજી પોતાના દર્શન અને સંબંધોની સ્થાપના દ્વારા સમતા-દૃષ્ટિની કેળવણી માટે છે. ચિંતન'માં અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવે છે : “સમાનતાના ૨૧મી સદીમાં વિષમતાને સ્થાને સમતાનું વાતાવરણ સર્જવામાં આ સૈદ્ધાત્ત્વિક વિચારનો અમલ કરવો–એને યથાસંભવ આવી જૈન ભાવનાઓ ખૂબ ઉપયોગી છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કરવો
જૈન ધર્મમાં સમતા મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે : એ જ અહિંસા'. સાંપ્રત સમયે હિંસાની ભાવનાઓ વકરી રહી
વિચારમાં અને આચારમાં. વિચાર અને આચારની એકતા તેનું છે ત્યારે જૈન દર્શનનો આ અહિંસાનો વિદ્વાન્ત ઉપાદેય છે.
નામ જ સાધના. આ દૃષ્ટિએ જૈનધર્મ અન્ય ધર્મો કરતાં કંઈક દૃષ્ટિભેદ અને મતભેદોમાંથી અનેક વિષમતાઓ અને વિશિષ્ટ બને છે. આનો પાયાનો સિદ્ધાન્ત છે : માનવ-સ્વાતંત્ર્ય કલહો જન્મે છે. આવી વિષાક્ત ભેદ-દૃષ્ટિના પરિહાર માટે કે માનવ-પ્રામાણ્ય. આ સિદ્ધાન્તને આધારે જૈનધર્મ-દર્શનના જૈનધર્મે વિશ્વને ‘અનેકાન્તવાદ'ની ભેટ આપી. સાપેક્ષતાના પાયા જાતિપ્રથા-વર્ણવ્યવસ્થાને અમાન્યતા, અહિંસા અને પર આધારિત ‘અનેકાન્તવાદ' (સ્યાદ્વાદ) વિચારોમાં સામ્ય- અનેકાન્તવાદ જેવા પ્રમુખ સિદ્ધાન્તો નિષ્પન્ન થાય છે. સહિષ્ણુતા લાવે છે. કોઈપણ પદાર્થ કે વસ્તુને ભિન્ન ભિન્ન
‘મનુષડ્રેતરં દિ #િશ્વિત’ એ મહાભારતીય દષ્ટિબિંદુથી જોઈ શકાય. પ્રત્યેક દૃષ્ટિબિંદુ કે નિર્ણય માત્ર
વચન જૈનધર્મમાં પૂર્ણતઃ સાર્થક બન્યું છે. માનવની સ્વતંત્રતાને અંશતઃ સત્ય છે. એટલે “મારું જ દૃષ્ટિબિંદુ સાચું અને અન્યનું
જેટલું ગૌરવ જૈનધર્મે બક્યું છે તેટલું અન્ય કોઈ ધર્મે નહીં. જૈન ખોટું' એવો દુરાગ્રહ સમતાને સ્થાને વિષમતા જન્માવે છે.
વિચારધારા પ્રમાણે મનુષ્ય સ્વતંત્ર છે, તે કોઈને આધીન નથી. અનેકાન્ત દૃષ્ટિ એટલે દુરાગ્રહમાંથી મુક્તિ. માત્ર પોતાની દૃષ્ટિને
તેના વિકાસ માટે વચ્ચે ધર્મગુરુ કે ઈશ્વરને લાવવાની જરૂર સત્ય ન માનતાં બીજાઓની દૃષ્ટિનો પણ આદર કરવો–આ
નથી. સમતાની સુદૃઢ પૃષ્ઠભૂમિ છે માનવની સ્વતંત્રતા. સામ્યદૃષ્ટિ અનેકાન્તની ભૂમિકા છે. અહિંસાનું સૂક્ષ્મરૂપ પણ
પરતંત્રતા વિષમતા જન્માવે છે, જ્યારે સ્વતંત્રતા સમતા લાવે અનેકાન્તવાદમાં પ્રતિફલિત થાય છે. અહિંસાની ઉત્કૃષ્ટ માનસિક
છે. જૈનદર્શનમાં સ્વતંત્ર ઈશ્વરને કોઈ સ્થાન નથી. મનુષ્ય સ્વતઃ સિદ્ધિ એટલે અનેકાન્તવાદ, કોઈપણ વિષયમાં સ્વાભિપ્રાય કે
પ્રમાણ છે. ઈશ્વરાધીન પરતંત્ર મનુષ્ય નહીં, પણ સ્વતઃ પ્રમાણ સ્વમત સાચો હોવાનો આગ્રહ રાખવો અને અન્યના
સ્વતંત્ર મનુષ્ય જ સ્વયં પુરુષાર્થ કરીને, વીતરાગતા, સમતા અને અભિપ્રાય-મતને અવગણવો તે એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે.
સર્વજ્ઞતા પ્રગટ કરીને સ્વયં ઈશ્વરત્વને પામે છે. પંડિત દલસુખભાઈ માલવણિયા સાચું જ કહે છે કે અહિંસકને માટે અનેકાન્તવાદી થવું અનિવાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન જેવા
જૈન શ્રમણ-પરંપરામાં બ્રાહ્મણ-પરંપરાની જેમ કોઈ ચિંતકોએ અનેકાન્તની કેટલીક ક્ષતિઓ દર્શાવી હોય છતાં, કહી
સ્વતંત્ર ઈશ્વર કે દેવની માન્યતા નથી. હેમચંદ્રાચાર્ય ઈશ્વરને શકાય કે અનેકાન્તવાદ દુરાગ્રહમાંથી મુક્ત કરીને મનુષ્યને
આકાશના પુષ્પ સમાન કલ્પિત માને છે. જૈનદૃષ્ટિએ જગતુ સમન્વય અને સમતા ભણી દોરી જાય છે.
અનાદિ હોવાથી એમાં ઈશ્વરના જગત્કર્વત્વનો પ્રશ્ન પણ
ઉપસ્થિત થતો નથી. જૈનમતાનુસાર તો કર્મફળથી વિમુક્ત “સમતા'ના ઉપાસકો “સમન', “સમણ” કે “શ્રમણ’
વીતરાગી શુદ્ધ જીવાત્મા જ પૂજ્ય છે, દેવ છે. રાગદ્વેષાદિરહિત કહેવાયા. સામ્યભાવના તો શ્રમણ–પરંપરામાં પ્રતિષ્ઠિત
અને કેવલજ્ઞાનાદિયુક્ત કે સર્વજ્ઞ વ્યક્તિ જ પરમાત્મા કહેવાય જૈનધર્મના પ્રાણરૂપ છે. સામ્યદૃષ્ટિના પૂરક અને પોષક સંવે છે. ૧૦સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org