________________
૬૨૦
વિમાન
ઉજવણી, ત્યાં સુધીમાં તો અધવ
માયા વોસરાવી કાયાનો
જિન શાસનનાં “છ છ માસ સુધી નારીઓ, નગરવાસીઓ અને પુત્ર- કરતાં કેવા વિચારે ચઢી ગયા, તે જાણવા જેવા છે. પૌત્રો પરિવાર અને પ્રજાજનો પાછળ પાછળ આવી કરગરતા
જીવનમાં પ્રથમ વાર તીર્થયાત્રા કરતાં અશુભ કર્મો રહ્યા ને મેં દયા ન ખાઈ દીક્ષા માટે જે ભાવનાઓ ભાવી છે,
તોડવાના હતા, પણ હે પ્રભો! મારા પોતાના અશુભકર્મો અને તેથી હવે પાછા સંસારમાં વળવાની વાત જ ક્યાં રહી, જ્યાં
અંતરાયો તે કેવા કે હજુ તો માનુષોત્તર પર્વતને ઓળંગી સાવ નિકટમાં રહેલ સગા જેવું શરીર દગાબાજ બની રોગ
તારણહાર તીર્થો સુધી પહોંચું, ત્યાં સુધીમાં તો અધવચ્ચે જ મારું ઓકતું બની ગયું, ત્યાં બાકીના સ્નેહીજનોનો શું ભરોસો? હવે તો કાયાની માયા વોસરાવી કાયાનો કસ કાઢવા
વિમાન અલના પામી ગયું છે. મંત્ર-તંત્રની બધીય શક્તિઓ
નાકામયાબ થવા લાગી છે. અથવા તો મેં પૂર્વભવોમાં કોઈને તપ તપીશ, બધાય કર્મોને તાપીશ. રોગને દૂર કરવા દેહનો રાગ કરું તો નવા કર્મો બંધાશે, તેના કરતાં “દેહ દુખ
પણ તીર્થયાત્રા કરતાં અટકાવ્યા છે, અથવા મેં છતી મહાફલ''ના ન્યાયે ભલેને રોગો સતાવે, મારી સમતાને કોણ
શક્તિએ તપસ્યા ન કરી વીઆંતરાય કમ બાંધ્યા છે.
તપની અલ્પતાને કારણે જ પુણ્ય પાછું પડ્યું છે અને વિમાન સતાવી શકવાનું? તનમાં થયેલ વિકારના કારણે મનના વિચાર શા માટે બગાડવા અને આમેય જ્યારે મૃત્યુ આવશે, ત્યારે
અલિત થયું છે. હવે ભૂતકાળની ભૂલ સુધારી લેવાનો અવસર બધાય રોગો પણ મટી જ જવાના છે, તેના બદલે કર્મો બાળી
આવ્યો છે. ઉમ્મર પણ થવા લાગી છે. માથે વાળ પણ સફેદ નાખવાની દવા રૂપે જ ભલે રોગો શરીરમાં પડ્યા રહ્યા.
આવવાના ચાલુ થયા છે. જે પ્રમાણે મારા પૂર્વજોએ સંયમ બધીય પીડાઓ શરીરને થાય છે તેમાં આત્માને દુ:ખી
લઈ ઘોર તપ તપી આત્મકલ્યાણ સાધ્યું છે તે જ માર્ગ કરવો વ્યાજબી નથી. વ્યાધિને હસતા મુખે વેઠવા તો સંસાર
હે પ્રભો! આપની કૃપાથી મને મળો.” છોડ્યો, હવે સંક્લેશનો નવો સંસાર શા માટે ?”
દુઃખગર્ભિત વૈરાગ્ય હતો. શ્રીકંઠ રાજા સંયમી મુનિરાજ આવી જ કેટલીય અનુપ્રેક્ષાઓએ અવનવી લબ્ધિઓ છે
બન્યા. સંયમ પ્રભાવે તે જ ભવમાં મોક્ષ મેળવી ગયા છે. ધન્ય ઉપજાવી દીધી અને કોથળા ભરીને લાવેલ દવા-ઔષધોને ન
છે ઉત્તમ તે કાળને અને કોમલ કાળજાઓને. લેતાં, પોતાની જ થૂક વડે પોતાની આંગળી કંચનવર્ણી કરી
(૫) લંકાપતિ વૈશ્રમણ દેખાડી ત્યારે વૈદ્યરૂપે આવેલ દેવતા હબક ખાઈ ગયો હતો.
| શ્રીલંકાના રાજા તરીકે વૈશ્રમણ ચૂંટાઈ તો ગયા અને સંયમના સત્યસાધક સનકુમાર કાળધર્મ પામી સનત
ઈદ્ર તેમને લંકાધિપતિ તરીકે જાહેર કરી રાજ્યાભિષેક પણ નામના ત્રીજા દેવલોકે સીધાવ્યા. સાધના પ્રભાવે એક વધુ
કરાવી દીધો, પણ સત્તાની સાઠમારીને કારણે વિદ્યાધારી દશમુખ ભવ કરી ફરી માનવ અવતાર લઈ સંયમ સાધી આત્મનિસ્તાર
રાવણ અને કુંભકર્ણ–વિભીષણ વગેરે વૈશ્રમણને વારંવાર ઉપદ્રવ પણ કરશે.
કરી સતાવવા લાગ્યા. નાના-મોટા ઘર્ષણો પછી એક વાર તો (૪) શ્રીકંઠ રાજા
રાવણે સસૈન્ય હુમલો કરી દીધો અને ચાલુ થયેલ ઘોર વીસમા તીર્થંકર મનિસવ્રત સ્વામી ભગવાન. તેમના સંગ્રામમાં પહેલેથી જ વેશ્રમણનું સૈન્યબળ તૂટવા લાગ્યું. ત્યારે શાસનકાળ દરમ્યાન જેમ રામ-લક્ષ્મણ-સીતા-હનુમાન વગેરે ભાંગી રહેલ મનથી વિષમતા વચ્ચે પણ સમતા સાધી જે
શ્રી જૈન રામાયણનો ઇતિહાસ સગો તેમ તે જ વૈરાગ્ય ભાવોને વૈશ્રમણે ભાવ્યા તે કંઈક આવા પ્રકારના હતા. ભગવાનના શાસન સુધી ઈક્વાકુ કુળના અનેક રાજાઓ ઉમ્મર “જેમ મોટો માછલો નાનાને અને નાની માછલો પોતાથી થતાં દીક્ષિત થઈ મોક્ષમાં કે સ્વર્ગમાં ગયા. આદિનાથ પ્રભુથી નાનાને ગળી જાય છે, તેમ આ સ્વાર્થ અને સત્તાશાહીના વીસમા ભગવાન સુધીના થયેલ રાજાઓના ભાવનામય જીવન સામ્રાજ્યમાં પણ રાવણ મારાથી ઘણો જ બળવાન અને યુવાન માટે સિદ્ધદંડિકાનો અભ્યાસ કરવા જેવો છે. કેવો હતો તે
છે. નાના માણસના હાથે મોટાનું અપમાન તેમાં બેઉને કલંક ઉત્તમકાળ કે રાજેશ્વરી સો નરકેશ્વરીની વાતોને ખોટી કરી
લાગવાના. કદાચ આ રાવણે પ્રારંભેલ સંગ્રામ જ સંકેત આપી દેનાર પ્રજાપતિઓ તીર્થકરોના શાસનમાં થઈ ગયાં. રહ્યો છે કે હવે સમ્રાટશાહીનો મોહ જતો કરવા જેવો છે. રાજ
મંત્રયુગમાં જન્મેલા શ્રીકંઠ રાજા નંદીશ્વર દ્વીપના તીર્થોને એ તો કાંટાનો તાજ છે, સત્તાની મમતા એ જ વિષમતા જુહારવા પોતાની વિદ્યા વડે વિમાનમાં બેસી ગગન ઉડ્ડયન છે અને અર્થ એ જ અનર્થોનું મૂળ છે. માન મૂકી દેવામાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org