________________
૬૨૮
જિન શાસનનાં ત્યારે તેઓ પણ ગોશાળાની તેજલેશ્યાથી બળતી કાયા વચ્ચે બગાડીશ. બલકે પોતાના આત્મહિત માટે મહાવીર ભગવાને વિચારણા ઉપર ચાલ્યા ગયા કે,
દર્શાવેલ સંયમ માર્ગે સંચરજે. આત્માએ આત્મા વડે જ “મારા ગુરભાઈ સર્વાનુભતિએ તો પ્રાણ ખોયા. પણ આત્માના કર્મો ખપાવી આત્માનું હિત સાધવા ચારિત્રની દિનરાત ભગવંતની સેવા-વૈયાવચ્ચ કરનારા મારાથી પણ તે
સાધના કરવાની છે. ધન્ય છે જેઓ ચેતી ગયા અને કેમ ખમાય આવું ઘોર અપમાન? હે મારા આત્મા! આ નશ્વર
સંસારથી છૂટી ગયા.” શરીરથી પ્રાણ પરવારી જાય તોય ચિંતા ન કરીશ, કારણ કે કહેવાની જરૂર નથી, શક્તિમાન સંકલ્પ હતો, તેથી મારું પણ મરણ પ્રભુના ચરણ-શરણ સાથે નિશ્ચિત છે, પણ દવા-ઔષધ વિના જ ભાવોની પ્રબળતાથી બળવાન રોગ ભગવંતની રક્ષાનો આવો લાભ આ ભવમાં તે વળી શમી ગયો અને બીજે જ દિવસે રોગી વ્યક્તિ યોગી બની કયાંથી? કદાચ મારા મૃત્યુ પછી ગોશાળાનું મન બદલાઈ ગઈ. આ જ અનાથી મુનિ કોઈ પણ પદ-પદવી વગર એકાંત જશે.”
સાધનાથી મુક્તિ પામ્યા છે. બસ આવી જ આત્મબલિદાનની અણીએ અણિશુદ્ધ
(૨૨) સાલ-મહાસાલ ભવ્ય ભાવનાઓ થકી બેઉ મહાત્માઓ કાળધર્મ તો પામી ગયા,
એક હતા પૃષ્ટ ચંપાનગરીના રાજા અને બીજા હતા અને કાયા પણ કાળા કોલસા જેવી બની પૃથ્વી ઉપર પડી ગઈ,
યુવરાજ. નામ હતું સાલ અને મહાસાલ. પણ રાજસુખ છોડી પણ તત્ક્ષણે પ્રથમ મહાત્મા આઠમા અને બીજા મહાત્મા
ભગવાનની દેશનાથી બોધિત બની દીક્ષિત થઈ ગયા હતા. બારમા દેવલોકે હતા. જિનશાસનના પ્રરૂપક ભગવાનની
અમુક વરસના સંયમને સાધી જ્યારે પરિણત જ્ઞાની બની ગયા, રક્ષા એટલે જિનશાસન રક્ષાનો એ મહોત્સવ હતો.
ત્યારે તે જ બેઉ મહાત્માઓને સાથે લઈ ગૌતમ ગણધર ફરી (૨૧) અનાથી મુનિ
પાછા પૃષ્ટચંપાપુરીએ પધાર્યા. ત્યાંના નૂતન રાજા અને સાલપોતાની પટ્ટરાણી ચેલણાના કહેવાથી કે સાક્ષાત તીર્થકર મહીસાલ મુનિરાજોના સગા ભાણેજ ગાગલી પણ હળુકર્મ મહાવીર પ્રભની દેશના સણીને પણ જે કર્મબોઝિલ રાજવી હોવાથી પોતાના માતા-પિતા સાથે જ વૈરાગી બની સંસારત્યાગી શ્રેણિક બોધ ન પામી શક્યા, તેમનું પરિવર્તન કરનારા હતા
બની ગયા. એકાંતવાસી સાધુ અનાથી મુનિ. જ્યારે પોતાની વધુ-વ્યાધિથી હવે ગૌતમ ગણધર સાથે ત્રણ સાધુ અને બે સાધ્વીઓ વ્યગ્ર બનીને તેમણે આરામશપ્યામાં સૂતાં સૂતાં વૈરાગ્ય ભાવના હતાં. તે બધાયને તેમના ગુરુ-ગુરણી સાથે લઈ જ્યારે ભાવી હતી ત્યારની વિચારશ્રેણી કંઈક નોખી-અનોખી હતી ગૌતમસ્વામી મહાવીર જિનેશ્વરના દર્શન-વંદન માટે લઈ અને વિરાગ-ચિરાગ આ પ્રમાણે પ્રગટી ગયો હતો કે, વિહારમાં ચાલ્યા ત્યારે ચાલું યાત્રામાં પાંચેય અલૌકિક
અરે ! કદીય નહિ અને આજે જ્યારે કાયા રોગથી ભાવનાએ ચઢી ગયા. ઘેરાણી ત્યારે ભોગમાં ભાગ પડાવનારા પરિવારજનો પણ દુઃખ “ધન્ય છે અમારા ગુરુદેવ ગૌતમ સ્વામીને! જેઓ ઓછું નથી કરી શક્યા. ગુણવાન અને સ્વરૂપવાન સગી પત્ની અમારા હિત માટે કેટલો શ્રમ ઉઠાવી રહ્યા છે. સ્વયં છઠ્ઠને પણ ફક્ત આંસુ સારી શકે પણ વેદનાને વાળી ન શકે. બીજી પારણે છઠ્ઠ કરે છે, છતાંય પારણે પણ ભિક્ષા-ભ્રમણનો શ્રમ તરફ વૈદ્યરાજોના ઓસડિયાં પણ અવગુણ વધારનારા થઈ ગયા, સ્વયં લઈ અનેકોને મુક્તિમાર્ગ દેખાડે છે. અને બધાય એક જ ત્યારે કોની પાસે ફરિયાદો નોંધાવવી. માતા-પિતા, ભાઈ– પરિવારના છતાંય સૌને સંસારની અસારતા સરળતાથી ભગિની કે કાકા-મામા અહીં કોઈ કામના નથી થયા, તે જ સમજાવી અમારો પણ સંસારરાગ છોડાવી દીધો. લોકો પણ સાબિત કરે છે કે જેમ જન્મ્યા એકલા તેમ જવાનું પણ એકલા ગુરુદેવને કેવા ભાવથી નવાજી-નવાજી વંદના કરે છે, દેવો પણ જ છે. માટે એ જ સાચું છે કે હું એકલો છું, મારું કોઈ ગણધર ગુરુભગવંત માટે સુવર્ણકમળ રચી આપે છે. હવે નથી. બાકીનો બધો શંભુમેળો ફક્ત ઉપાધિ છે. હે આત્મનુ! અમારા ગુરુદેવ, તેમના પણ ગુરુદેવ ભગવાનના ઐશ્વર્યવંત તું આખી રાત્રિ સમતાથી સહન કરી લે અને કદાચ જો વેદના વાતાવરણના દર્શન કરાવવા અમને લઈ જાય છે, ત્યારે અમે વ્યાધિ ઉપશમે તો હવે આ સંસારીઓની સેવામાં જીવન ન પણ સાક્ષાતુ ભગવાનના સમવસરણમાં દર્શન કરી કેટકેટલા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org