________________
૬૫૬
જિન શાસનનાં (૬) આગમ શ્રવણ –દૈનિક છઠ્ઠા કર્તવ્ય પ્રમાણે શક્ય બાળકોના જન્મદિવસના નિમિત્તે, લગ્નપ્રસંગ
ત્યાં સુધી પ્રતિદિન જિનવાણીનું શ્રવણ કરવું અથવા નિમિત્તે, મિથ્યા દેવદેવીઓના નિમિત્તે, ઘરમાં આવેલ યોગ ન હોય તો એકાદ કલાક સ્વાધ્યાય કરવો. મહેમાનોના કારણે કે હરવા-ફરવા વગેરેમાં ક્યાં બેફામ જે વ્યક્તિ દૈનિક કર્તવ્ય પ્રતિ સાવધાન છે તેના માટે
ખર્ચાઓ નથી થતા. બિમારી, લાચારી વગેરેના કારણે વાર્ષિક કર્તવ્યો સાવ સરળ છે અને જેમ પાંચમા ધોરણની
કેટલાય પૈસા ખોટા માર્ગે વેડફાય છે અને ધનોપાર્જનનો પરીક્ષા પછી જ મેટ્રિક સુધી પહોંચાય તેમ નાના-નાના
અવળો માર્ગ હોય તો આવેલ ધનનું પાપ કોને માથે? ફક્ત કર્તવ્યોને બરોબર પાર ઉતારી મોટા કર્તવ્યો સુધી જઈ
મકાન-દુકાનની ચિંતા કરી ધન-વ્યય કરતા રહીએ અને શકાય. “કાલે કાલ સમાયરે'નો ન્યાય શ્રાવકોને પણ લાગુ પડે
ધર્મમાર્ગની ઉપેક્ષા કરીએ તો મૃત્યુ પછી પૈસાછે. પ્રવચનના સમયે મંદિરમાં પૂજા કરવા બેસી જવું કે
પરિવારમાંથી સાથે આવનાર કોણ? ભગવાનની પૂજા-દર્શન વગેરેની સાવ ઉપેક્ષા કરી ફક્ત જેટલા અંશે ધર્મનો દ્વેષ ઓછો થાય, તેટલા અંશે પ્રવચનને મહત્વ આપવું તે બધીય અધૂરી આરાધના જેવું દાન-શીલ-તપ અને ભાવધર્મની નિકટ થવાય. શ્રવણ, છે. એક વર્ગ એવો જોવા મળશે જે ભગવાનની પૂજા પછી વિવેક અને ક્રિયાના સમન્વયથી શ્રાવક શબ્દ સાર્થક બને છે. ગામમાં બિરાજતા ગુરભગવંતોની સાવ ઉપેક્ષા કરતો હોય આવા ઉત્તમ ધર્મને નભાવનારા શ્રાવકો થઈ ગયા તેના કારણે અને બીજો વર્ગ એવો પણ જોવા મળે છે કે જે મંદિરો- જ તીર્થો, જિનાલયો અને જ્ઞાનભંડારોનો વારસો હાથવેંત અનુષ્ઠાનો-દાનધર્મ-દયાધર્મ વગેરેથી પાછો પડી જઈ થયો છે. તેમના આદર્શોનો પડછાયો પણ મળે તોય ટાઢક વધે ગુરને જ ભગવાન માની લઈ જિનાલય-તીર્થો પ્રતિ સાવ તેમ છે. ઉપેક્ષા રાખતો હોય. પ્રભુભક્તિને ગૌણ કરી દઈ, સામાયિકને
સંસારમાં રહેવા છતાંય ઉપરોક્ત અગિયાર કર્તવ્યો પ્રતિ જ મહત્તા આપવામાં અનેક દોષો છે. સર્વવિરતિધારીઓને જાગતાત્મા પોતાના અલ્પાયુમાં પણ પુણ્યના ઢગ મેળવી શકે. સ્નાન-સૂતક નથી હોતા, તેથી પ્રભુ-પૂજા નથી બાકી આરંભ- પપ્પાનુબંધી પુણ્યથી સંસાર ટૂંકાવી શકે. આત્મશુદ્ધિથી લઈ સમારંભના ઘરમાં બેઠેલા, ભક્ષ્યાભઢ્યના અલ્પ વિવેકવાળા, મક્તિની સફર ખેડી શકે. બાકી જેને કર્તવ્યોની જ સમજ પ્રતિક્રમણ પણ નિત્ય ન કરનારા, રાત્રિભોજનના પણ અત્યાગી
નથી, સમજણ પછી આચરણ નથી, તો તેમાં કર્મોની એવા ગૃહસ્થો જો પૂજા-ક્રિયા-અનુષ્ઠાનોનો અનાદર કરે
શિરજોરી જ કારણ જાણવી. ધર્મીજનોને પૃથ્વી ઉપર જ તો ભગવાનના શાસનને પામીને પણ હારવા જેવું બને છે. સ્વર્ગ છે અને અધર્મીને દેવલોકમાં પણ સંતાપ છે.
ગયા પણ
ભારતીય સિનરમતા | પ્રકારન-સમારંભ
-
ડી-2 2 12,
૧૯૦૨માં સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં પ.પૂ. આ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ભાવનગરના મહારાજા વીરભદ્રસિંહજીના
શુભહસ્તે “ભારતીય અસ્મિતા' ગ્રંથનું વિમોચના થયું તે પ્રસંગે સંપાદક શ્રી
નંદલાલભાઈ દેવલુકનું સન્માન થયું હતું. તેમનો પ્રત્યુત્તર વાળતાં સંપાદકશ્રી
દેવલુક.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org