________________
૬૫૪
જિન શાસનનાં
રકમમાંથી કરાવાયેલ ગિરનારતીર્થનો જિર્ણોદ્ધાર અને પ્રમાણે ફક્ત શુદ્ધ પાપાલોચનાના પ્રભાવે પણ અને પાપને તે જ રકમની ભરપાઈ રાજા સિદ્ધારથ જયસિંહ દ્વારા વોસરાવવાના ભાવો માત્રમાં પણ અનેક આત્માઓને કેવળજ્ઞાન થવાનો પ્રસંગ નિકટનો છે.
થઈ ગયાના દ્રષ્ટાંતો જૈન કથાનુયોગમાં જોવા મળે છે. ભૂલો (૩) પેથડશાહે ૭૨૦૦૦ ટાંક ખ ઉપકારી ગુરુ
થવી સ્વાભાવિક છે, પણ ભૂલોનું પ્રાયશ્ચિત્ત મહાપરાક્રમ ધર્મઘોષસૂરિજીને નગરપ્રવેશ કરાવેલ જ્યારે ફક્ત આ.
છે. કહેવાય છે કે જંબુદ્વીપના પર્વતો સોનાના બની જાય કે હીરસૂરિજીના નગપ્રવેશના સમાચાર લાવનારને
બધીય નદીઓની રેતી રન બની જાય અને તે સઘળુંય કોઈ
દાનમાં આપે તેના પુણ્ય કરતાંય એક દિવસની આલોચના રામજીગંધાર નામના શ્રાવકે શુભ સમાચાર બદલ અગિયાર લાખ રૂપિયા દાનમાં આપી દીધેલ બાકી
વધારે પુણ્યનો બંધ કરાવે છે. અનેક પ્રકારના પાપો નથી
કરવા, પણ લાચારીથી, કુસંસ્કારો કે કુનિમિત્તોથી થઈ પ્રવેશખર્ચ સાવ અલગ.
જતાં હોય છે. તે પાપો ઉપરની ધિક્કાર બુદ્ધિ એ જ વજસ્વામી, આર્યસમિતસૂરિજી, ખપૂટાચાર્યજી, આલોચનાનો અભિગમ છે. કહ્યું પણ છે કે પોતાના જીવનની ખેર્ષિ વગેરે દ્વારા થયેલ તીર્થપ્રભાવનાઓ પ્રસિદ્ધ છે. ભવાલોચના માટે બાર વરસ સુધી ગીતાર્થની ખોજ, અનેક આઠેય પ્રકારના પ્રભાવકો દ્વારા શાસનપ્રભાવનાનું યોજનોની સફર ખેડીને પણ કરવી અને જો યોગ્ય ગંભીર કાર્ય સરળતાથી થાય છે. તે માટેની ઐતિહાસિક નોંધ
ગીતાર્થ ન મળે તો અંતે સિદ્ધની સાક્ષીએ પણ આલોચના માટે સાવ અલગ લેખ જ રચવો પડે તેટલા બધા
કરીને આરાધક બનવું, તે માટેનું જે મહત્ત્વ છે તે નિમ્નાંકિત
છીને આગળ પ્રસંગો થઈ ગયા છે.
ઘટનાઓથી સમજી આલોચના કરવામાં આત્મભલાઈ નિશ્ચિત (૫) હેમરાજ શેઠે ભક્તામર સ્તોત્રના મરણમાત્રથી છે.
ચક્રેશ્વરી દેવીને પ્રસન્ન કરી, રાજાભોજનો ધર્મષ દૂર (૧) લમણા સાધ્વીએ પાપ છૂપાવી શલ્ય સાથે જે કર્યો હતો. નાગપાશમાં ફસાયેલા રાજાને મુક્તિ મળતાં
આલોચના લીધી તેના કારણે એંશી ચોવીશી = ૮૦૦ જૈન જયતિ શાસનમ્ થયેલ.
કોટાકોટી સાગરોપમ કાળ સંસારમાં ભ્રમણ થયું જ્યારે વાદિદેવસૂરિજીએ દિગંબર મુમુદચંદ્રાચાર્ય સામે છે. હવે છેક આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર વાદ જીત્યો ત્યારે સિદ્ધરાજ જયસિંહે વિજયોત્સવ પદ્મનાભના શાસનમાં મુક્તિ પામશે. કરી શાનદાર વરઘોડો ચઢાવ્યો હતો, સાડા ત્રણ () વૈયાવચ્ચી બાહ અને સુબાહુ સાધુની પ્રશંસા પીઠ અને લાખ લોકોએ જૈનધર્મ સ્વીકાર્યો હતો.
મહાપીઠ ગુરુભાઈઓથી ન ખમાણી, જેના કારણે વગર (૧૧) શુદ્ધ આલોચના કર્તવ્ય
આલોચનાએ અસૂયાના પાપોદયે બેઉને સ્ત્રી અવતાર
મળ્યો. બાહુ અને સુબાહુ ભારત અને બાહુબલી બન્યા. જિનશાસનની અનેક આરાધનાઓના ફળને ખાઈ
જ્યારે પીઠ–મહાપીઠનો જન્મ બ્રાહ્મી-સુંદરી નામે થયો. જનાર છે વિરાધના અને આશાતનાઓ. છદ્મસ્થ દશામાં અનેક પ્રકારની ભૂલો, અલનાઓ અને રાગ-દ્વેષના તોફાનો (૩) ચીભડાની છાલ કાઢી પોતાની હસ્તકળાની સ્વયં પ્રશંસા ઉદય પામી શકે છે પણ તે વચ્ચે પાપભીરૂ બની રહી છે
કરનાર જ્યારે ચરમભાવે પહોંચ્યા, ત્યારે બંધક ઋષિના ભવાલોચના લઈ તે પછી દર વરસે ગીતાર્થ ગુરુભગવંત પાસે
ભવમાં મારાઓએ જીવતા સાધુ ભગવંતની ચામડી શુદ્ધ આલોચનાઓ લે છે તે આરાધનાના શુદ્ધફળ તથા ઉતારી લીધેલ છે. આત્મશુદ્ધિને પામે છે. જેમ મકાન બાંધતા પૂર્વે ભૂમિને હાડકા, શધ્યાપાલકના કાનમાં ધગધગતું શીશું નાખી હત્યાપાપની અશુચિ વગેરે શલ્યોથી રહિત બનાવાય છે, તેમ ધર્મનો પાયો અનાલોચનાના કારણે ભગવાન જેવા ભગવાનના પણ છે માયા, મિથ્યાત્વ અને નિયાણશલ્ય વગરની કાનમાં ખિલ્લા ઠોકાયા. આવેલા અનેક ઉપસર્ગો સાધનાઓ. કલિકાળ અચ્છેરાઓ અને અતિચારોથી દૂષિત છે,
પૂર્વભવના પાપ-દોષોની અનાલોચનાના પ્રભાવે આવ્યા તે માટે જ પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, પશ્ચાત્તાપ, આલોચના, હતા. ફક્ત તે ઉદાહરણ જ અત્રે પર્યાપ્ત છે. ગવેષણા, તપ-જપ વગેરેના વિધાનો છે. મહાનિશીથ સૂત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org